Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૯૭ ટીકાનુવાદ સહિત
જે કર્મના ઉદયથી માંદગી આદિ અનિષ્ટ સાધને દ્વારા ઉત્પન્ન થયેલ બેદરૂપ દુઃખને અનુભવ કરે તે અસાતવેદનીય.
ગોત્રકમની પણ બે ઉત્તર પ્રકૃતિએ છે તે આ-૧ ઉગ્રેગેત્ર અને ૨ નીરોગેa. જ તેમાં જે કર્મના ઉદયથી ઉત્તમ જાતિ, કુળ, બળ, તપ, ઐશ્વર્ય, શ્રત, ચકાર, અભ્ય સ્થાન-સામું જવું, આસનપ્રદાન, અંજલિ પ્રગ્રહ-હાથ જોડવા આદિને સંભવ હોય તે ઉરચીત્ર,
જે કમના ઉદયથી જ્ઞાનાદિ યુક્ત હોવા છતા પણ નિંદા પ્રાપ્ત કરે અને હીન જાતિ, કુળ આદિને સંભવ હોય તે નીચ નેત્ર કહેવાય છે
ઉચગેત્રના ઉદયથી ઉંચ કુળ ઉંચ જાતિમાં જન્મ ધારણ કરે છે તેને લઈ તપ ઐશ્વર્ય આદિ પ્રાથા સુલભ થાય છે અને નીચગેત્રના ઉદયથી નીચ કુળ નીચ જાતિમાં જન્મ ધારણ કરે છે. જેને લઈ તપ ઐશ્વર્ય આદિ લગભગ દુર્લભ થાય છે. આ પ્રમાણે વેદનીય અને શૈત્રકમની ઉત્તર પ્રકૃતિએ કહી. ૫
હવે ત્રિકમની સમાન સ્થિતિવાળુ હેવાથી તેની પછી નામકર્મની પ્રકૃતિઓનું નિરૂપણ કરે છે. તે બે ભેદે છે. ૧ પિંડરકૃતિ અને ૨ પ્રત્યેકપ્રકૃતિ. તેમાં પહેલાં પિડપ્રકૃતિએ બતાવે છે.
गश्जाइसरीरंग बंधण संघायणं च संघयणं । संठाणवन्नगंधरसफासअणुपुग्विविहगगई ॥६॥
गतिजातिशरीराङ्गोपाङ्ग बन्धनं संघातनं च संहननम् ।
संस्थानवर्णगंधरसस्पर्शानुपूर्वीविहायोगतयः ॥६॥ અશે—ગતિ, જાતિ, શરીર, અગપાંગ, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગધ રસ, સ્પર્શ, આનુપૂર્વી, અને વિહાગતિ, એ ચૌદ પિંડપ્રકૃતિએ છે.
વિવેચન–આ ગાથામાં ચ પિઠપ્રકૃતિઓ બતાવે છે. જેના અનેક ભેદે 8 શકતા હોય તે પિંઢપ્રકૃતિ કહેવાય છે. તે આ પ્રમાણે–
તથા પ્રકારના કર્મપ્રધાન જીવવડે જે પ્રાપ્ત થાય, અર્થાત્ તથા પ્રકારના કર્મઠ જીવ જેને પ્રાપ્ત કરે તે ગતિ. જોકે શરીર સંઘયણાદિ સર્વ કર્મોવડે પ્રાપ્ત થાય છે, છતાં ગતિ એ રૂઢ અર્થવાળી હોવાથી આત્માને નારકત્વ આદિ જે પયય થાય છે એજ અર્થમાં ગતિશબ્દ વપરાય છે. તે ચાર પ્રકારે છે–૧ નરકગતિ, ૨તિગતિ, ૩ મનુષ્યગતિ, અને દેવગતિ.
૧ જે કમના ઉદયથી છવ એક ભવમાંથી બીજા ભવમાં જાય તે ગરિ નામક એમ સવસિધિકાર કહે છે.