Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 817
________________ પચાસંગ્રહ-પાંચમું દ્વાર નાશ થાય ત્યારે એ સમય ન્યૂન આવલિકા પ્રમાણ પદ્ધક થાય છે. તેથી ઉત્કૃષ્ટ સ્પદ્ધક બે સમય ન્યૂન એ આવલિકા પ્રમાણુ થાય છે. ટીકાનુ–સંજ્વલન કૅધ, માન અને માયાની પ્રથમ સ્થિતિની જ્યાં સુધી એક આવલિકા શેષ ન રહી હોય, ત્યાં સુધી તેઓમાં સ્થિતિઘાત રસઘાત બંધ ઉદય અને ઉદીરણા પ્રવર્તે છે અને જ્યારે પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણે બાકી રહે ત્યારે તે સ્થિતિવાતાદિને વિચ્છેદ થાય છે. ત્યારપછીના સમયે એટલે કે અબંધના પ્રથમ સમયે પ્રથમ સ્થિતિના સમય ન્યૂન એક આવલિકાના દલિક અને બે સમય ન્યૂન બે આવલિકાકાળમાં બંધાયેલા દલિક માત્ર સત્તામાં હોય છે, બીજા સઘળાં દલિકાના ક્ષય થયેલ હોય છે. તેમાં પ્રથમ સ્થિતિની સમય ન્યૂન આવલિકા પ્રમાણુ દલિકના સ્પર્ધકને વિચાર શીણદ્વિત્રિકાદિને જેમ પહેલા કરી ગયા છે તેમ અહિં પણ કરી લે. પરંતુ બે સમયગૂન આવલિકાકાળમાં બંધાયેલું જે સત્તામાં છે તેની પૂર્વક ભાવના બીજી રીતે કરાય છે કારણ કે પૂર્વોક્ત પ્રકારે પદ્ધકા ઘટી શકતા નથી. પ્રશ–અહિં એ કઈ રીતે જાણી શકાય કે, સ્થિતિઘાત, રસઘાત, બંધ, ઉદય અને ઉદીરણાને જે સમયે વિરછેદ થાય છે, ત્યારપછીના સમયે બે સમય ન્યૂન બે આવલિકાકાળમાં બંધાયેલું બાકી રહે છે, વધારે સમયનું બંધાયેલું બાકી રહેતું નથી? ઉત્તર–અહિ કઈ પણ વિવક્ષિત એક સમયે બંધાયેલા કર્મલિકની જે નિષેકરચના તે લતાસ્થાન કહેવાય છે. હવે તે દરેક લતાસ્થાનની એટલે કે સમયે સમયે બંધાયેલા તે કર્મલિકની જ્યારે બંધાવલિકા વ્યતીત–દૂર થાય ત્યારે તેને બીજી સ્થિતિમાંથી આવલિકા માત્ર કાળે સંકમાવવા વડે-અન્ય પ્રકૃતિરૂપે કરવા વડે નાશ કરે છે. તાત્પર્ય એ કે જે સમયે કર્મ બંધાય, તે સમયથી એક આવલિકા ગયા બાદ તેને એક આવલિકાકાળે અન્ય પ્રકૃતિમાં સંક્રમાવી દૂર કરે છે. કોઈપણ એક સમયના અંધાયેલા દલિકને દૂર કરતાં એક આવલિકાકાળ જાય છે. એટલે જે સમયે કર્મ બંધાયું તે કમ તે સમયથી બીજી આવલિકાના ચરમસમયે દૂર થાય છે અને તેથી કેઈપણ સમયે બંધાયેલી કમેની સત્તા બે આવલિકા રહે છે. તે જ હકીકતને સ્પષ્ટ કરે છે– ધાદિને અનુભવ કરતા ચરમસમયે-અંધવિચ્છેદ સમયે જે કર્મલિક બાંધ્યું ૧ અહિં પૂર્વ માં કેટલી ઉદયાવલિકાના ર૫હને વિચાર કર્યો છે તે પ્રમાણે બે સમવન્યૂન એ આવલિકાકાળમાં બંધાયેલા દલિકાના રપ ઘટી શકશે નહિ કારણ કે જેવા જેવા રોગથાન વડે જેટલા જેટલા પ્રમાણમાં દલિ બંધાયા છે, તે બંધાયેલા દલિતોના wદ્ધને વિચાર કરવાનો છે અને તેથી જ એક એક સમયે અનત સત્કર્મસ્થાને ઘટશે નહિ. પરંતુ જે જે સમયે બધાય છે, તે તે સમયે અનેક છાની અપેક્ષાએ જેટલા ગરથાનો સંભવ છે, ટલા જ પ્રદેશસત્યમ રથાને થી શો.

Loading...

Page Navigation
1 ... 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950