Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૩
ચસગ્રહ-પાંચમું દ્વાર સારસ અહે
માસ, માનના એક માસ, માયાના પદર દિવસ અને લાલ પાંચ જ્ઞાનાવરણ, પાંચ અંતરાય, તથા ચાર દશનાવરણુ એ પદરને અન્તમુહૂત્ત પ્રમાણુ, સાતાવેદનીયન ખાર મુહૂત્ત અને યશકીર્ત્તિ તથા ઉચ્ચગેાત્રના આઠ મુહૂત્ત પ્રમાણુ જઘન્ય સ્થિતિઅધ કરે છે.
" પર્યાપ્ત અગ્નિ પંચેન્દ્રિય વૈક્રિયષટ્કના પલ્યેાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન ૨૦૦૦ સાગરાપમ પ્રમાણ અને સાર્ધશતક ગ્રંથના મતે પચાપમના સખ્યાતમા સાગે ન્યૂન ૨૦૦૦ સાગરોપમ પ્રમાણુ તેમ જ પ્રજ્ઞાપના સૂત્રના મતે દેવદ્વિકના પત્યેામના અસખ્યાતમા ભાગે ન્યૂન ૧૦૦૦ સાગરોપમ જધન્ય સ્થિતિમ`ધ કરે છે,
પંચસંગ્રહના મતે નિદ્રાપચક વગેરે શેષ પચાશી પ્રકૃતિના પાતપાતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગતાં જે આવે તે, પથમ ક્રમ ગ્રંથ તથા જીવાભિગમ આદિ સૂત્રના મતે ઉપર સુજા ભાગતાં જે આવે તેમાંથી પત્યેાપ્રેમના અસખ્યાતમા ભાગ ન્યૂન અને પ્રકૃતિના મતે પાતપાતાના વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગતાં જે આવે તેમાંથી પચેપમના અસખ્યાત ભાંગ ન્યૂન' જઘન્ય સ્થિતિમ ધ છે. આટલા જઘન્ય સ્થિતિમધ એકેન્દ્રિયા જ કરે છે.
ત્યાં પંચસ ગ્રહના મતે નિદ્રાપંચક અને અસાતાવેદનીય એ છના ૐ, મિથ્યાત્વ સાહનીયના એક સાગરાપમ, અનંતાનુથી દિ આલ ખાર કષાયના ૪, હાસ્ય, રતિ, પ્રથમ સઘયણ, પ્રથમ સસ્થાન, ગુલવિહાચે ગતિ, શુક્લવણ, સુરસિંગ ધ, મધુરરસ, લઘુ આદિ ચાર શુભ સ્પર્શી અને સ્થિરપંચક એ સત્તરના જે દ્વિતીય સહનન અને દ્વિતીય સસ્થાનના રૂ, તૃતીય સહનન તથા તૃતીય સ્થાનના રૂપ, સ્ત્રીવેદ તથા મનુષ્યદ્ધિક એ ત્રણના જ, ચતુર્થાં સહનન અને ચતુર્થ સ્થાનના ઝુ, પશ્ચમ સહનન, પંચમ સસ્થાન, વિકલત્રિક અને સૂક્ષ્મત્રિક એ આઠના અને શેષ અતિ, શાક, ભય, જુગુપ્સા, નપુસકવે, તિયચદ્વિક, એકેન્દ્રિય, પંચેન્દ્રિય જાતિ, ઔદ્યારિકદ્ધિક, તેજસ, કાર્માંશુ, છેવટઢું સઘયણુ, હુંક સસ્થાન, હાદ્રિાદિ ચાર વણુ, આમ્લાદિ ચાર રસ, દુરભિગધ, ગુરુ આદિ ચાર અશુભ સ્પર્શ, અશુભ વિહાગતિ, તીથ કર નામુકમ વિના પરાવાતાદિ સાત પ્રત્યેક પ્રકૃતિ, ત્રસ ચતુષ્ટ, સ્થાવર, અસ્થિરષટ્ક અને નીચાત્ર મા અડતાલીશ પ્રકૃતિના સાગરાપમ પ્રમાણ જઘન્ય સ્થિતિમ`ધ છે.
પંચમ, કર્મ ગ્રંથ તથા વાભિગમ આદિ સૂત્રના મતે ઉપર જે જે પ્રકૃતિના જેટલા જઘન્ય સ્થિતિબંધ દર્શાવેલ છે તે જ સ્થિતિમધ પત્ચાપમના અસÜાતમે ભાગે ન્યૂન છે.
ક્રમ પ્રકૃતિના મતે નિદ્રાપ ચક અને અસાતાવેદનીયને પચેપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન , મિથ્યાત્વ માહનીયના પત્ચાપમના અસખ્યાતમાં ભાગે ન્યૂન એક સાગપમ, પ્રથમના આર કષાયના પત્યેાયમના અસખ્યાતમા ભાગે ન્યૂન અને શેષ આશી