Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 905
________________ -પંચસ ગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ ૨૦૧ ww.wwww wwwww.w અન્ત્યસમયે ક્ષપિતકર્માંશ જીવને માત્ર એક સમય હોય છે તેથી ‘સાદિ-અવ છે. તે સિવાયની સઘળી સત્તા અજઘન્ય છે. પૂર્વોક્ત જીવને ગુણુસકમ દ્વારા અને પ્રકૃ તિમાં ઘણાં દૃલિકા પ્રાપ્ત થવાથી અપૂવ કરણ ગુણસ્થાનકના પ્રથમ સમયે અજઘન્ય પ્રદેશસત્તા ફરીથી પ્રાપ્ત થાય છે માટે તેની સાદિ, જઘન્ય પ્રદેશસત્તા સ્થાનને અથવા સત્તા–વિચ્છેદ સ્થાનને નહિ પામેલાએને અનાદિ, અલગૈાને ધ્રુવ અને ભળ્યે ને અધવ છે. ચારે અન તાનુખ ધિની જઘન્ય પ્રદેશસત્તા-સ્વરૂપસત્તાની અપેક્ષાએ પાનપાતાના ક્ષયના અન્ય સમયે સમયમાત્ર હાવાથી સાદિ—અાવ’ છે. તે સિવાયની સઘળી સત્તા અજન્ય છે. ઉપર જણાવેલ આત્મા પહેલા ગુણસ્થાને આવી ફરીથી અનતા સુખ'ધિ ખાંધે ત્યારે અજઘન્ય પ્રદેશસત્તાની સાત્તિ, જઘન્ય સત્તાસ્થાનને નહિ પામેલાઆને અનાદિ, અસન્યાને ધ્રુવ અને ભચૈાને અધ્રુવ છે. " ( શેષ ચેારાશી ધ્રુવસત્તા પ્રકૃતિની જઘન્ય પ્રદેશસત્તા ક્ષપિતકર્માશ જીવને પોતપોતાના ક્ષયના ચરમસમયે માત્ર એક સમય હોવાથી સાદિ ધ્રુવ છે તે સિવાયની સર્વ સત્તા અજઘન્ય છે. તેની આદિ ન હેાવાથી અનાદિ, અલબ્યાને ધ્રુવ અને બન્યાને ધ્રુવ છે. ચાર અનતાનુખધિ તથા આ ચારાશી, એમ અઠ્ઠાશી પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકમાં શ મિથ્યાષ્ટિને હાય છે અને ઉત્કૃષ્ટ સિવાયના કાળે અનુભૃષ્ટ હોય છે. તેથી ઉત્કૃષ્ટ અનુષ્કૃષ્ટ એ અને પ્રકારા સાત્તિ—અધ્રુવ ’ છે. . અપ્રુવસત્તાવાળી અઠ્ઠાવીશ પ્રકૃતિની સત્તા જ ‘ સાદિ-અધવ’ હોવાથી તેઓના જઘન્ય પ્રદેશસત્તા આદિ ચારે પ્રકારા સાહિઅધ્રુવ " એમ બે જ પ્રકારે હોય છે. ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી સાતમી નરકમાં વર્તીમાન ગુણિતકાંશ માત્મા અન્ય સમયે ઘણીખરી પ્રકૃતિએની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી છે. તેથી હવે જે પ્રકૃતિએમાં વિશેષતા છે તે ખતાવે છે. ગુણિતકમાં શ આત્મા સાતમી નરકમાંથી નીકળી ૫ ચેન્દ્રિય નિય“ચમાં ઉત્પન્ન થ અન્તર્મુહૂત્તમાં કાળ કરી સખ્યાત વષઁના આશુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં સાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં ત્રણ કરોડ઼ કરે ત્યારે અનિવૃત્તિકણમાં જ્યારે જ્ગ્યાત મહનીયને સવ સક્રમ દ્વારા મિશ્રમાં સર્ફમારે ત્યારે મિશ્ર માહનીયની અને મિશ્ર માઢનીયને સર્વાંસ ક્રમ દ્વારા સમ્યક્ત્વ માહનીયમાં સકમાવે ત્યારે સમ્યકત્વ માનનીયની યથાસભવ ચેાથાથી સાતમા ગુણસ્થાનક સુધીના જીવેા ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના વામી છે. સખ્યાત વષઁના આયુષ્યવાળા મનુષ્યે જ દર્શનમાહનીયના ક્ષયના પ્રારંભ ક શકે છે. વળી સાતમી નરકના જીવ મૃત્યુ પામી મનુષ્ય થઈ ગ મારું સ

Loading...

Page Navigation
1 ... 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950