Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી
અઠ્ઠાણું અને નવાણું આ બે સત્તાસ્થાને ક્ષીણુમેહના ચરમસમયે એક સમયમાત્ર હેવાથી ત્યાં અવસ્થિત રૂપે ઘટતાં નથી, પરંતુ જે જીને ક્ષીણહના ચરમસમયે ચોરાણું અને પંચાણુની સત્તા થશે તે જીને ક્ષપકણિમાં નવમા ગુણસ્થાને જ્યારે માનને ક્ષય થાય ત્યારે અંતર્મુહૂર્ત કાળ સુધી સક્વલન માયા, લેભ અને નિદ્રાદ્ધિક એ ચારની સત્તા અધિક હેવાથી તે વખતે અઠ્ઠાણુ અને નવ્વાણું આ બે સત્તાસ્થાને અવસ્થિતરૂપે પ્રાપ્ત
થાય છે. માટે કોઈ દેષ નથી. પ્ર. ૨૫. આ અડતાલીશ સત્તાસ્થાનમાં એવું કર્યું સત્તાસ્થાન છે કે જેમાં એક જ
પ્રકૃતિ બે વાર ગણવામાં આવેલ છે? એક અઠ્ઠાવીશના સત્તાસ્થાનમાં ચાલુ ભવતું તિર્યંચાયુ અને આવતા ભવનું બંધાયેલ તિર્યંચાયુ એમ એક જ તિર્યંચાયુ રૂપ પ્રકૃતિ બે વાર ગણ
વામાં આવે છે. પ્ર. ૨૬. મિથ્યાત્વ ગુણસ્થાને સર્વોત્તરપ્રકૃતિનાં કુલ કેટલાં અને કયાં કયાં સત્તા
સ્થાને હોય? મિથ્યાત્વ ગુણસ્થાને ૧૨૭, ૧૨૮, ૧૩૦, ૧૩૧ આ ચાર તથા ૧૩૬ થી ૧૪૨ એ સાત તેમજ ૧૪૪ અને ૧૪૫ એમ કુલ તેર સત્તાસ્થાને ટીકાકારશ્રીના લખવા મુજબ ઘટે છે. ૧૨૯ નું સત્તાસ્થાન ટીકાકારશ્રીએ માત્ર ક્ષપકણિમાં નવમા ગુણસ્થાને બતાવ્યું છે. પણ ૧૨૭ ની સત્તાવાળા તેઉકાય અને વાયુકાય ત્યાંથી કાળ કરી પૃથ્વીકાયાદિમાં જઈ મનુષ્યદ્ધિકને બંધ કરે ત્યારે ૧૨૯ નું સત્તાસ્થાન પણ પહેલે ગુણસ્થાને ઘટી શકે એમ મને લાગે છે. વળી ટિપ્પણીમાં જણાવ્યા મુજબ ૧૪૩ નું સત્તાસ્થાન પણ પહેલા ગુણ
સ્થાને માનવામાં આવે તે કુલ પંદર સત્તાસ્થાને ઘટે. પછી તે બહુશ્રુતે જાણે. પ્ર. ૨૭. તે તે કમને જે ઉત્કૃષ્ટ સ્થિતિબધ બતાવેલ છે તે બંધ તે તે વિવક્ષિત
સમયે બંધાયેલ સ પૂર્ણ કર્મલતાની અપેક્ષાએ છે કે બીજી કઈ રીતે? વિવક્ષિત સમયે બંધાયેલ સંપૂર્ણ કર્મલતાની અપેક્ષાએ નહિ, પરંતુ તે સમયે બંધાયેલ કર્મલિકના છેલા નિષેકસ્થાનની અપેક્ષાએ હોય છે અને તેથી જ વિવક્ષિત સમયે બંધાયેલ છે તે કર્મનાં દલિકે પિતાના અબાધાકાળના સમયે છોડી પ્રથમ સમયથી ચરમ સમય સુધીનાં સ્થાનમાં ગોઠવાય છે. અને અબાધાકાળ પૂર્ણ થતાં જ તે તે સમયમાં ગોઠવાયેલ દલિકે તે તે સમયે રદય કે પ્રદેશદયથી જોગવાઈ આત્માથી છુટાં પડી જાય છે. દષ્ટાન્ત તરીકે – જે સમયે જ્ઞાનાવરણીય કર્મને ત્રીશકેડાકોડી સાગરોપમ પ્રમાણ