Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 871
________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૩૭ છ વીશને બંધક, નરકહિક, અશુભવિહાગતિ અને દુઃસ્વર આ ચારને નરકપ્રાયોગ્ય અાવીશને બંધક, મધ્યમ ચાર સંહનન, અને મધ્યમ ચાર સંસ્થાન એ આઠને તિર્યંચ અથવા મનુષ્ય પ્રાચોગ્ય ઓગણત્રીશને બંધક ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. સ્થિર તથા શુભને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ બને ટીકાઓમાં દેવ પ્રાગ્ય રૂાવીશના અધે કહેલ છે. પરંતુ પંચકર્મગ્રંથ ગા. ૨ ની ટકામાં તથા અંધશતકમાં પણ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય પરચશના બધે કહેલ છે. અને વિચાર કરતાં તે જ વધુ ઠીક લાગે છે. સર્વથી અલ્પવીયવાળો, લબ્ધિ અપર્યાપ્ત, સૂક્ષમ નિગાહી જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે મૂળ સાતકમને અને તે જ જીવ પોતાના ચાલુ ભવના આયુષ્યના બે ભાગ ગયા પછી અનેતર સમયે આયુષ્ય બંધ કરે ત્યારે પ્રથમ સમયે આયુષ્યને જઘન્ય પ્રદેશબંધ કરે છે. પણ અનુભૂયમાન આયુષ્યના બે ભાગ ગયા પછી આયુષ્યને તરત જ જે બંધ ન કરે તે અપર્યાપ્ત અવસ્થામાં પ્રતિસમયે અસંખ્યગુણ ચોગવૃદ્ધિ થતી હેવાથી જઘન્ય પ્રદેશબંધ થતું નથી. અષ્ટવિધ અંધક, અપ્રમત્તયતિ, દેવપ્રાગ્ય એકત્રીશ મકૃતિ બાંધતાં આહારકત્રિકને જઘન્ય પ્રદેશબંધ કરે છે. સ્વરાગ્ય જઘન્યાગે વર્તમાન પર્યાપ્ત અસંશિ પંચેન્દ્રિય દેવ તથા નરકાસુનો અને આયુબંધ કાલે નરકમાયેય અાવીશ પ્રકૃતિ બાંધતાં નરકટ્રિકને જઘન્ય પ્રદેશઅંધ કરે છે. કારણકે પર્યાપ્ત અસર કરતાં અપર્યાપ્ત અસંસિ તથા અપર્યાપ્ત સંસિને ચાગ અસંખ્યગુણ હીન હોય છે, પરંતુ તેઓ આ ચાર પ્રકૃતિઓ બાંધતા જ નથી અને પર્યાપ્ત-સંપત્તિને વેગ અસંખ્યગુણ હોવાથી તેઓ પણ જઘન્ય પ્રદેશબંધ કરતા નથી. જિનનામની સત્તાવાળો છવ દેવ કે નરકમાંથી આવી મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ઓગણત્રીશના બધે દેવદ્ધિક અને વૈક્રિયદ્ધિકને જઘન્ય પ્રદેશબંધ કરે છે. પર્યાપ્ત અસત્તિ કરતાં અપર્યાપ્ત સંસિને ભવના પ્રથમ સમયે ચાગ અસંખ્યગુણહીન હોય છે માટે “ભવાઇસમયે મનુષ્ય જ કરે એમ કહેલ છે. જિનનામની સત્તાવાળે મનુષ્ય કાળ કરી દેવામાં જાય ત્યાં ભવનાં પ્રથમ સમયે જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિ બાંધતાં જિનનામને જઘન્ય પ્રદેશબંધ કરે. અહિં “ભવના પ્રથમ સમયે કેવળ દેવ કહેવાનું કારણ બારકને ભવના પ્રથમસમયે દેવથી અધિક રોગ હોય છે એમ લાગે છે. સવથી અલ્પ વીર્યવાળો, લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષમ નિગેદી પિતાના ભવના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગના પ્રથમસમયે આયુષ્યબંધ કરે ત્યારે

Loading...

Page Navigation
1 ... 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950