Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 881
________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૪૭ સાદિ-અધવ એમ બે-બે પ્રકારે છે. તેથી એકેક પ્રકૃતિના આઠ-આઠ એમ પ્રદેશોદય આશ્રયી એક અઠ્ઠાવન પ્રકૃતિઓના કુલ ચૌદસ નવ ભાંગા થાય છે. ક્ષપિતકમશ અનાદિ મિથ્યાષ્ટિ ત્રણ કરણ પૂર્વક અંતરકરણની ક્રિયા કરી ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, ત્યારબાદ અંતરકરણમાં રહેલ તે જ આત્માને મિથ્યાત્વે જતાં પહેલાં અંતરકરણની ચરમાવલિકામાં ગેપુરસ્કાકારે દલિક રચના થતી હોવાથી તે આવલિકાના ચરમસમયે મિથ્યાત્વને જઘન્ય પ્રદેશોદય થાય છે. તે એક જ સમય થતું હોવાથી સાદિ–અધ્રુવ છે. તે સિવાયને સઘળો પ્રદેશદય અજઘન્ય છે. તે જઘન્ય પ્રદેશદયના બીજા સમયે અથવા સોપશમ સમ્યકત્વથી પડતાં નવીન થાય છે માટે સાદિ, ઉદય-વિચ્છેદને નહિ પામેલાને અનાદિ, અભયને ધ્રુવ અને ભયને અધવ એમ -ચાર પ્રકારે છે. | ગુણિતકમાંશ આત્મા પ્રથમ દેશવિરતિ પ્રાપ્ત કરી તે નિમિત્તે ગુણશ્રેણિ કરે અને તે ગુણશ્રેણિમાં વર્તવા છતાં સર્વવિરતિ પ્રાપ્ત કરી સર્વવિરતિની ગુણશ્રેણી પણ એવી રીતે કરે કે- તે બન્ને ગુણશ્રેણિઓને મસ્તક રૂપ અત્યભાગ એક સાથે જ પ્રાપ્ત થાય. અને તે જ સમયે મિથ્યાત્વ પામે છે તે વખતે ઉપરોક્ત અને ગુણણિના મસ્તકે વર્તતા આત્માને મિથ્યાત્વને એક સમય ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. તે એક જ સમય થતો હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાયને સઘળો અનુત્કૃષ્ટ પ્રદેશોય છે. ઉત્કૃષ્ટ પ્રદેશેાદયથી અથવા સમ્યફવથી પડતાને તેને આરંભ થાય છે માટે સાદિ, ઉદયવિચ્છેદને નહિ પામેલાને અનાદિ, અ ને પ્રવ અને ભવ્યને અધુવ-એમ તે ચાર પ્રકારે છે. - શેષ સુડતાલીશ ઇદયી પ્રકૃતિએને જઘન્ય પ્રદેશદય બે પ્રકારે અને અજઘન્ય પ્રદેશદય ચાર પ્રકારે છે. તે મૂળ છ કર્મને એકેન્દ્રિયે આશ્રયી જે પ્રમાણે બતાવેલ છે તે જ પ્રમાણે છે, પરંતુ અવધિજ્ઞાનાવરણ તથા અવધિદર્શનાવરણને દેવભવમાં જ ઉત્કૃષ્ટ રિતિબધ કરી તેની બંધાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશદય હોય છે. કારણ કે-અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતાં ઘણું પુદ્ગલેને ક્ષય થઈ જાય છે. તેથી પછી ઉદયમાં અલ્પ આવે અને નવીન બંધાયેલ દલિકે ઉદીરણા દ્વારા ઉદયમાં ન આવે માટે બંધાવલિકાને ચરમસમય કહેલ છે. ગુણિતકર્મા શ જીવને ક્ષીણમાના ચરમસમયે પાંચ જ્ઞાનાવરણ, પાંચ અંતરાય અને ચાર દર્શનાવરણ એ ચૌદનો અને સગિના ચરમસમયે નામકર્મની શેષ તેત્રીશ પ્રકતિએનો ઉત્કર્ષ પ્રદેશદય થાય છે. તે એક જ સમય થતું હોવાથી સાદિ-અધવ છે. તે સિવાયને સઘળો પ્રદેશદય અત્કૃષ્ટ છે. આ સર્વ પ્રકૃતિઓને ઉદય-વિચ્છેદ થયા પછી પુનઃ ઉદય થતું ન હોવાથી અહૃષ્ટ પ્રદેશદયની સાદિ થતી નથી. તેથી ઉત્કૃષ્ટ પ્રદેશદય અથવા ઉદયવિચ્છેદસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભને ઇવ અને -ભાને અધ્રુવ એમ તે ત્રણ પ્રકારે છે.

Loading...

Page Navigation
1 ... 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950