Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
sesi
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ જે બંધાદિ વધારેમાં વધારે હોય તે ઉત્કૃષ્ટ અને તે સિવાયના સર્વ અહૃદ. કહેવાય છે. જે ઓછામાં ઓછા હોય તે જઘન્ય અને તે સિવાયના સર્વ અજઘન્ય કહેવાય છે.
ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના સામાન્યથી બંધાદિ સઘળા અતુલ્કણ અને અજઘન્ય બનેમાં આવી શકે છે. છતાં સાદિપણાની વિશેષતાથી તે બન્નેમાં ભેદ છે. જેમ બંધાદિને ઉત્કૃષ્ટ કરી તેથી ઓછા કરે ત્યારે અનુક્રૂષની સાદિ અને અંધાદિને જઘન્ય કરી તેથી વધારે કરે ત્યારે અજઘન્યની સાદિ, વળી જ્યાં અનુત્કૃષ્ટ કે અજઘન્યની સાદિ ન હોય ત્યાં પણ ઉત્કૃષ્ટની મર્યાદા કરી અનુષ્ટ અને જઘન્યની મર્યાદા કરી શેષા બંધાદિ અજઘન્ય એમ સમજવું.
સામાન્યથી અજઘન્ય અને અનુહૂર્ણ બંધાદિ અનાદિ અને ઉત્કૃષ્ટ તથા જઘન્ય સાદિ જ હોય છે.
બંધઆશ્રયી અgવબંધી સર્વ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટાદિ ચારે સાદિ, અધુવ એમ બે પ્રકારે અને ધ્રુવબધી પ્રવૃતિઓના અજઘન્ય તથા અતુલ્હણ યથાસંભવ સાદિ, અનાદિ, ધ્રુવ અને અપ્રુવ એમ ચાર પ્રકારે છે અને ઉત્કૃષ્ટ તથા જઘન્ય સાદિ અધુવ એમ બે પ્રકારે છે.
ઉપશાન્તાહ આદિ ત્રણ ગુણસ્થાને મૂળ એક વેદનીય અને ઉત્તર એક સાતવેદનીય કર્મપ્રકૃતિને બંધ હોવાથી તે જઘન્ય પ્રતિબંધ છે. તે સાદિ, અધુવ એમ બે પ્રકારે છે ઉપશાનમાહથી પડતાં સૂક્ષ્મપરાયે છ મૂળકર્મ અને સત્તર ઉત્તરપ્રતિઓનો બંધ કરે તે અજઘન્ય પ્રતિબંધ છે અને તે વખતે તેની સાદિ થાય છે, ઉપશાનમહાદિ ગુણસ્થાનકને નહિ પામેલાઓને તે અનાદિ છે, અભવ્ય જીવે ઉપશાંતમાહ વગેરે ગુણસ્થાનક પામવાના જ નથી માટે તેઓને ધ્રુવ અને ભવ્ય છે. ઉપશાતમહાદિ ગુણસ્થાનક પામી અજઘન્ય પ્રકૃતિબંધને અંત કરશે માટે અધુરઆ રીતે અજઘન્ય પ્રકૃતિબંધ ચાર પ્રકારે છે.
સંષિ પંચેન્દ્રિયાદિ જી આયુબંધકાળે મૂળ આઠ અને ઉત્તર શુમેતેર પ્રકૃતિને બંધ કરે ત્યારે ઉત્કૃષ્ટ પ્રતિબંધની સાદિ અને અન્તમુહૂર્ત બાદ તેથી ઓછી પ્રકૃતિ બાંધે ત્યારે ઉત્કૃષ્ટ અથુવ અને અનુભૂખની સાદિ, ફરીથી ઉત્કૃષ્ટ કરે ત્યારે અનુ
અધુવ અને ઉત્કૃષ્ટની સાદિ એમ ક્રમ વડે ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ પ્રતિબંધ થતાં હોવાથી અને બંધ સાદિ અને અધવ છે.
આયુષ્યકમ અછુવબલી હેવાથી તે સાદિ અને અધુવ એમ બે પ્રકારે છે.
ઉપશાંત મોહથી પડે ત્યારે સૂકસંપરા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, નામ, ગોત્ર અને અંતરાય એ પાંચ કર્મની અને અનિવૃત્તિ આદર સંપરા આવે ત્યારે મેહનીચની સાદિ, આ ગુણસ્થાનકેને નહિ પામેલાઓને અનાદિ, અને યુવા અને મને. અાવ એમ આ છ કર્મને અંધ સાદાદિ ચાર પ્રકારે છે.
અગિ-ગુણસ્થાનકે વેદનીયને અધક થઈ ફરી બંધ કરતે ન હોવાથી વેદ