Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
७८६
પંચસગ્રહપાંચ દ્વાર કે તે સમયે બધાંદિ વિશે સમ ત્રણ સમયની સ્થિતિવાળા દલિમી સત્તા હોય છે તેમ જ વિચરમસમયે બંધાયેલાં એ સમયની સ્થિતિવાળા દલિકની સત્તા હોય છે
આ રીતે અસંખ્ય પ્રદેશ સરકમસ્થાનના સમૂહનું ત્રીજું પદ્ધક થાય છે. આ પ્રમાણે બે સમયજૂન છે આવલિકાના જેટલી સમયે તેટલાકે થાય છે.. - આ પ્રમાણે સવિલ મનની તથા માયાને પણ તેટલા જ અને એ જ રીતિએ સ્પદ્ધકે કહેવા.
અંધવિચ્છેદ પછીના સમયે બે સમયજૂન છે આવલિકાકાળમાં બંધાયેલા દલિ. કની જ સંસા" હોવાથી તેટલી સ્થિતિનું ઉત્કૃષ્ટ સ્પર્ધક થાય છે. . .
* શંકા-અખંધનાં પ્રથમ સમયે પ્રથમ સ્થિતિની સમયજૂન એક આવલિકા અને બીજી સ્થિતિમાં બે સમયનૂન બે આવલિકા શેષ હેવાથી કુલ ત્રણ સમયજૂન ત્રણ આવલિકા પ્રમાણમાં ઉત્કૃષ્ટ સ્પદ્ધક થવું જોઇએ. બે સમયનૂન બે આલિકા પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્પદ્ધક કેમ કહેવામાં આવે છે? - : '
ઉત્તર–આ શંકાં ત્યારે જ થાય કે સત્તામાં રહેલ ત્રણ સમયન ત્રણ આવલિકા અનુક્રમે દૂર થતી હોય. પરંતુ તેમ થતું નથી પ્રથમ સ્થિતિમાંથી અને બીજી સ્થિતિમાંથી સાથે જ ઓછું થતું જાય છે તેથી જ્યારે પ્રથમ સ્થિતિ દૂર થાય ત્યારે, બે સમયનૂન એક આવલિકોપ્રમાણુ બીજી સ્થિતિમાં સત્તામાં રહે છે. તેથી બે સમયન્યૂમ આવલિકાના સમય પ્રમાણ જ ઉત્કૃષ્ટ પદ્ધક સંભવે છે. વધારે મોટું સંભવતું નથી.
હવે વેકેના પદ્ધકે કહે છે: , , , , , , , , वेयाणवि.बे. फमडा. ठिईदुगं जेण तिण्हपि ॥१८३।। પૈવાનામપિ છે અને સ્થિતિંદિરે ગયાળામણા ૨૮ ' , , અથ–વેદના પણ બે પદ્ધક થાય છે, કારણ કે તે ત્રણે વેદની બે સ્થિતિ છે
ટીકાતુ–પુરુષવેદ, વેદ અને નપુંસકવેદ એ ત્રણે વેદનાં જેનું સ્વરૂપ હું પછી કહેવાશે એવા સ્પદ્ધ થાય છે. * શા માટે તે ત્રણ વેદના દરેકના બે સ્પદ્ધક થાય છે તે પ્રશ્નના ઉત્તરમાં કે છે કે-તે ત્રણે વેની પ્રથમ સ્થિતિ અને બીજી સ્થિતિ એમ બે સ્થિતિ છે માટે દરેક વેદનાં બે સ્પર્ધક થાય છે.
એ જ બે પદ્ધકો બતાવે છે– . पढमठिईचरमुदए बिइयठिईए व चरमसंछोभे ।
दो फड्डा वेयाणं दो इगि संतं हवा एए ॥१८॥