Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
૫૯૭
અપ્રશસ્તવિહાગતિ, હુડક સંસ્થાન, છેવટ સંઘયણ તૈજસ, કામણ, નીચગેત્ર, અરતિ, શોક, ભય જુગુપ્સા, નપુંસકવેદ અને સ્થાવર એ અડતાલીસ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કેડાડી સાગરોપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા શૂન્યને શૂન્ય વડે દૂર કરતા સાગરોપમના સાતીયા બે ભાગ આવે તેટલી એ અડતાલીસ પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ છે.
અહિં છે કે હારિદ્ર અને રક્તવર્ણાદિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સાડાબાર કડાકડી આદિ સાગરેપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા સાગરોપમના કંઈક અધિક પાંત્રીસીયા છ ભાગ આદિ જઘન્ય સ્થિતિ આવે તે પણ પ્રાચીન શાસ્ત્રોમાં તે હારિદ્ર રક્ત વદિ દરેક ભેદને સાગરોપમના સાતીયા બે બે ભાગ પ્રમાણ જ જઘન્ય સ્થિતિબંધકો છે માટે અહિં પણ હારિદ્ર વર્ણાદિને તેટલે જ સ્થિતિબંધ કહ્યો છે.
આ પ્રમાણે નિદ્રાપંચકથી આરંભીને સઘળી પ્રકૃતિએના જઘન્ય સ્થિતિબંધનું પ્રમાણુ આ ગ્રંથકાર મહારાજે મતાંતરને આશ્રયીને કહેલું હોય એમ સમજાય છે કારણ કે કર્મ પ્રકૃતિ આદિમાં બીજી રીતે સ્થિતિબંધના પ્રમાણનું કથન છે. કઈ રીતે કથન છે તે કહે છે–
૧ કમ પ્રકૃતિકાર જે રીતે નિદ્રા આદિ પંચાશી પ્રકૃતિઓની જન્યરિથતિ માને છે તે સ્પષ્ટ છે. તેઓ કહે છે કે જે પ્રકૃતિ જે વગની હોય તેની ઉત્કૃષ્ટ સ્થિતિને સિત્તેર કેડાડીએ ભાગતા જે આવે તેમાંથી પાપમને અસંખ્યાત ભાગ ન્યૂન કરતા જે રડે તે નિદ્રા આદિ પચાશી પ્રકૃતિએની જધન્ય રિથતિ છે એકિય તેટલી જઘન્ય સ્થિતિ બધે છે, તેમાં ઓકે કરેલો પલ્યોપમને અસંખ્યાતમો ભાગ ઉમેરતાં એકેન્દ્રિય આશ્રયી ઉત્કૃષ્ટ રિતિબંધ થાય છે. તથા એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિમાં અને અનુક્રમે પચીસ, પચાસ, સે અને એક હજાર ગુણ કરતાં જે આવે તે બેઈન્ડિયાદિન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. તેમાંથી પલ્યોપમને સંખ્યામાં ભાગ ન્યૂન કરતા જે રહે તે બેઈન્ડિયાદિ આશ્રયી જન્ય સ્થિતિ છે.
વૈયિષકની પિતાના વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ભાગતાં જે આવે તેને હજારગુણા કરી પાપમને અસખ્યાતમો ભાગ ચુત કરતા જે રહે છે તેનો જધન્ય સ્થિતિમાં છે અને ઓછા કરેલ ઉમેરતા જે આવે તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. હજારગુ કરવાનું કારણ વૈશ્યિપકના બંધાધિકારી અરિપબ્દિ છે અને તેઓ એકેન્દ્રિયોથી હજારગુણા બંધ કરે છે. જો કે અત્તિઓ પતાના ઉત્કૃષ્ટ બંધથી પાપમાન સંખ્યા ભાગ ન્યૂન બધા પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ કરે છે તથાપિ વયિક માટે દરેક રથળે પાપમને અસંખ્યાત ભાગ ન્યૂત કરવા જણાવ્યું છે, વૈદિયપકની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ વચ્ચે પગસંગ્રહ કે કમપ્રકૃતિમાં મતભેદ નથી. સાધશતકમાં ઉત્કૃષ્ટથી જધન્ય પલ્યોપમના પ્રખ્યાતમે ભાગે ન કો છે.
પંચમહકાર નિદ્રા આદિ પંચાશી કર્મપ્રકૃતિઓની જધન્ય સ્થિતિ આ પ્રમાણે કહે છે–નિકા આદિ પ્રકૃતિની પિતાની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેને સિત્તેર કેડીએ ભાગતા જે આવે તેટલી તેઓની જઘન્ય સ્થિતિ છે અને તેમાં પચ્ચેપમને, અસંખ્યાતમો ભાગ ઉમેરતા જે આવે તેટલી ઉણ સ્થિતિ છે જે કે શુકવણીની પિતાની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ ડિકેડી આદિ છે અને