Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૯૮
પંચસ ગ્રહ-પાંચનું દ્વાર
ww
તેથી તેને મિથ્યાત્વની હત્કૃષ્ટ સ્થિતિએ ભાગતા સાચે એક ભાગ આદિ આવે છે. છતાં જવન્ય સ્થિતિના વિચારમાં તા શુકલવણ, સુરભિગ, મધુરસ અને ચાર શુભસ્પશ એ સાત વિના ગણ હારિણું વગેરે તેરની સાતીયા બે ભાગ જઘન્ય સ્થિતિ કહી છે. દાખલા તરીકે નિદ્રાની ઉત્કૃષ્ટ ત્રીશ ક્રીડાક્રીડી પ્રમાણુ સ્થિતિને સિત્તેર ક્રાયક્રેાડીએ ભાગતા અને છેદ ઉડાડતાં સાતીયા ત્રણ ભાગ આવે તેટલી તેની જઘન્ય સ્થિતિ છે. એકેન્દ્રિય તેટલી ખાધે છે. તેમાં પત્યેાપમને અસાતમે ભાગ ઉમેરતા પક્ષેાપમના અસખ્યાતમા ભાગ અધિક સાતીયા ત્રણ ભાગ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એકેન્દ્રિય તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ ાધે છે. તથા સાતીયા ત્રણ ભાગ આદિ જે એકેન્દ્રિયની જ‰ન્ય સ્થિતિ છે તેને પચીસ, પચાસ, સા અને હજારગુણી કરતાં જે આવે તેટલી અનુક્રમે એઇન્દ્રિયાદિ જઘન્ય સ્થિતિ ખાધે છે અને એક્રેન્દ્રિયની પથ્થાપમના અસખ્યાતમા ભાગ અધિક સાતીયા ત્રણ ભાગ આદિ જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેને પચીસ, પચાસ સે। અને હજાર ગુણી કરતાં જે આવે તેટલી ખેન્દ્રિયા િનિદ્રાની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. પાંચમા કમમય ગા૦ ૩૬ ની ટીકામાં કહ્યું છે કે—પાતપેાતાની ઉત્કૃષ્ટ સ્થિતિને સિત્તેર કાડાકેડીએ ભાગતાં જે આવે તે નિદ્રા આદિ પ્રકૃતિએાની જધન્ય સ્થિતિ છે અને પુણ્યેાપમના અસ ëાતમે ભાગે અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેને પાઠ આયમેવ લઘસ્થિતિમ૫: પલ્યોપમાસણ્યવસાયમાવિષ્ઠઃ રહ્યો મનીતિ આ વ્યાખ્યાન પંચક ગ્રના અભિપ્રાયે સમજવુ'. એ પ્રમાણે ત્યાં કહ્યું છે. આ સબંધમાં ઉપાધ્યાય∞ શ્રી યશોવિજયજી મહાગજ પણ કમ પ્રકૃતિ પાના છછ માં આ પ્રમાણે લખે છે– पञ्चन्चंग्रहे तु वर्गोत्कृष्टस्थितिर्विभजनीयतया नाभिप्रता किं तु 'मेसाणुकोसाओ मिच्छत्तठिइए जं लहूं ' इति ग्रंथन स्वस्वांत्कृष्ट स्थितेर्मिथ्यात्वस्थित्वा भागे हृते यलभ्यते तदेव जघन्यस्थितिपरिमाणमुक्तम् । तत्र निद्रापञ्चकत्यासातावेदनीयस्य च प्रत्येकमुत्कृष्टा स्थितित्रिगत् सागरोपमकोटाकोटीरिति, तस्य । मिथ्यात्वोत्कृष्टस्थित्या भागे हियमाणे शून्यं शून्येन पातयेदिति वचनान्यास्त्रयः सागरोपमस्य सन्तभागाः, इयती निद्रापञ्च का सातवे दनीययोजघन्या स्थितिः ।
ભાવાય એ અે—પ ચસંગ્રહમા વગની ઉત્કૃષ્ટ સ્થિતિને ભાગવાનુ માન્યું નથી પરંતુ ધૃતપેશ્તાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની તિએ ભાગતા જે આવે તેજ જધન્ય સ્થિતિનું પ્રમાણુ કહ્યું છે તે આ પ્રમાણે—નિદ્રાપ્ચક અને અસાતવેદનીયની ઉત્કૃષ્ટ ત્રીશ કેડાઢાઢી સાગરાપમ સ્થિતિને સિત્તેર કાડા1ઢીએ ભાગતાં સાનીયા ત્રણ ભાગ આવે તેટલી તેની ધન્ય સ્થિતિ છે. અહિં ચલ્યાપમને અસ - ખ્યાતમે ભાગ ન્યૂન કરવાનુ કહ્યું નથી પરંતુ ઉક્ત જન્ય પક્ષેાપમના અસખ્યાતમ ભાગ વધારતાં જે આવે તે ઉત્કૃષ્ટ છે એમ કહ્યું છે. આગળ બેન્ક્રિયાદિના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિમધ અવસરે તે સ્પષ્ટ થાય છે. ત્યાં એઈન્દ્રિયાદિની જયન્મ ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવતા જાવે છે કે ચાંદું સુ ચા जघन्य स्थितिरेकेन्द्रियाणां सा पत्योपमासहृयेयभागाभ्यधिकीकृता पञ्चविंशत्यादिना च गुणिता द्वोन्द्रियादिनामुत्कृष्टा, यथास्थितैव चक्रेन्द्रियजघन्यस्थितिः पञ्चविशत्यादिना गुणिता द्वीन्द्रियादीनां जघन्येत्युक्तमस्ति तत्त्वं तु केवलिनो વિન્તિ ભાવાથ એ ક્રૅપ્ચસ ગ્રહમા સાતીયા ત્રણ ભાગ આદિ એકેન્દ્રિયની જે જધન્ય સ્થિતિ કહી છે તેમાં પલ્યાયમના અસખ્યાતમા ભાગ ઉમેરતા અને તેને પચીસ આદિએ ગુણુતા જે આવે તે એશ્વન્દ્રિયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને એકેન્દ્રિયની જેટલી જધન્ય છે તેને જ પચીસ આઉદએ ગુણતા જે આવે તેટલી મેઈન્દ્રિયાદિની જયન્ય સ્થિતિ છે, તત્ત્વ તા કેનળી મહારાજ જાશે. વાભિગમ ત્રમાં પણ ચેાસદમા પાને બીજી ખાજુમાં આ સંબંધે આ પ્રમાણે કહ્યું કે જન્સસંદ્રમૌનાવીમેન જયન્યस्थितिपरिमाणं केवलं पल्योपमासचयभागहीनं (न) वक्तव्यं तन्मतेन 'सेवागुकोसाओ मिर्च्छतठिईए जं लद्' કુચત્તાનમાત્રથૈય નવચિયાનચય ળય વિદ્યમાનત્વાત' ભાવાથ એ ટ્રુ—પચસ"મહના મતે બાજ જધન્ય સ્થિતિનું પ્રમાણ પડ્યે પમના સાતમે ભાગે હીન ન કહેવુ". કારણ કે તેઓના મતે શૈવ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગતા જે આવે તે જધન્ય સ્થિતિ છે