Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પશુસ ગ્રહ-પાંચમું દ્વાર
99
આછા હાય છે તેનું, કારણ કહે છે જે સમયે ઉદયવતી પ્રકૃતિના દ્વિચરમ-ઉપાન્યછેલ્લાની પહેલાંના સ્થિતિસ્થાનના સ્વસ્વરૂપે અનુભવતાં ક્ષય થાય છે, તે સમયે અનુ: યવતી પ્રકૃતિના ચરમ સ્થિતિસ્થાનનો ક્ષય થાય છે.
શા માટે એ પ્રમાણે થાય છે? એમ જો પ્રશ્ન થાય તેા તેના ઉત્તર કહે છેકારણ કે ઉયવત્તી પ્રકૃતિએના ચરમસમયમાં અનુયવતી પ્રકૃતિઓનું ક્રેલિક સ્તિથ્થુકસક્રમ વડે સ*ક્રમી જાય છે. તેથી ઉદયવતી પ્રકૃતિના દ્વિચરમસમયે જ અનુયવતી પ્રકૃતિના ક્ષય થાય છે. તે હેતુથી ચરમસમયે અનુયવતી પ્રકૃતિનું દલિક સ્વરૂપ સત્તાએ હાતું નથી માટે તે ચરમસમય સખબી એક સ્પદ્ધક વડે ન્યૂત તે અનુૠયવતી પ્રકૃતિના પદ્ધ થાય છે. ૧૭૮
1
સજ્વલન લાભ અને યશ-કીર્તિનું મીજી રીતે પણ એક સ્પર્ષીક થાય છે, તે આ ગાથામાં બતાવે છે—
जावइयाउ ठिईओ जसंतलोभाणहापवर्त्तते । तं इगिफड्डुं संते जहन्नयं अकयसेढिस्स ॥ १७७॥
यावत्यस्तु स्थितयः यशोऽन्तलोमयोर्यथाप्रवृत्तान्ते ।
तदेकं स्पर्द्धकं सत्तायां जघन्यमकृत श्रेणिकस्य ॥ १७९ ॥
અથ—જેણે શ્રેણિ કરી નથી એવા આત્માને યથાપ્રવૃત્તકરણના ચરમસમયે યશઃકીર્ત્તિ અને સ’જ્વલન લાભની જેટલી સ્થિતિએ સત્તામાં હાય છે તેનું એક જઘન્ય સ્પષ્ટ થાય છે.
ટીકાનુ૦—કાઈ એક અભવ્ય પ્રાચાગ્ય જઘન્ય સ્થિતિની સત્તાવાળા આત્મા ત્રસમાં ઉત્પન્ન થાય, ત્યાં ચાર વાર મેાહનીયક્રમના સર્વોપશમ કર્યા સિવાયની ખાકીની ક્ષષિતક્રમમાં શની–કમ પુદ્ગલાની સત્તા ઓછી કરવા માટે થતી ક્રિયા વડે ઘણા ક્રમ પુદ્દગલાને ખપાવીને અને દીર્ઘકાળ પર્યંત સયમનું પાલન કરીને માહનીયા ય કરવા માટે ક્ષપશ્રેણિ પર આરૂઢ થાય.
તે ક્ષતિકમાંશ આત્માને યથાપ્રવૃત્તકરણના અપ્રમત્ત ગુણસ્થાનકના ચરમસમયે જેટલી સ્થિતિએ સ્થિતિસ્થાનકી સત્તામાં હોય અને તે સઘળા સ્થાનકમાં જે ઓછામાં આછા પ્રદેશાની સત્તા હોય તેના સમૂહનું પહેલું જધન્ય પ્રદેશસત્ક્રમ સ્થાન, ત્યારપછી ત્યાંથી આરભી ભિન્ન ભિન્ન જીવાની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિ થતા એ જ ગ્રંથાપ્રવૃત્તકરણના ચરમસમયે નિરંતર પ્રદેશસમસ્થાના ત્યાં સુધી કહેવા ચાવત્ તિકાઁશ આત્માને સવેîત્કૃષ્ટ પ્રદેશસત્ક્રમસ્થાન થાય. એ સઘળા પ્રદેશસત્યમ સ્થાનાના