Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
જાસગૃહમાંથમ વાર
999
મનુષ્યાયુ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, સુભગ, આદેય, પર્યાપ્ત, આદર, તીથ કર, યશ-કીર્ત્તિ, સાત અસાત એમાંથી અન્યતર વેદનીય અને ઉચ્ચગેાત્રરૂપ ખાર ઉદયવતી પ્રકૃતિના સ્પ કાત્ય —કુલ પદ્ધ કાની સખ્યા અચેાગિકેવળી જીણુસ્થાનકના કાળ તુલ્ય છે. માત્ર એક સ્પંદ્ધક વડે અધિક છે. એટલે કે અાગિકેવળી જીણુસ્થાનના કાળના જેટલા સમા છે તેનાથી એક સ્પષ્ટ વડે અધિક સ્પી થાય છે. ભાવાય આ પ્રમાણે છે
ક્ષતિકાશ કાઈ આત્માને અચાગિકેવળીના ચરમસમર્ચે જે સજાન્ય પ્રદેશસત્તા હોય છે તે પહેલું પ્રદેશસક સ્થાન, એક પરમાણુ મેળવતાં ખીજું પ્રદેશસત્ક મસ્થાન, એ પરમાણુ મેળવતાં ત્રીજું પ્રદેશસત્કમ સ્થાન, એ પ્રમાણે અચાગિ ગુણુસ્થાનાના ચરમસમયે વતા અનેક જીવાની અપેક્ષાએ એક એક પરમાણુ મેળવતાં નિર્તર પ્રદેશસત્ક્રમસ્થાના ત્યાં સુધી જાણવા કે તે જ સમયે વત્તત્તા ગુણિતકમાં શ આત્માને સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્ક્રમસ્થાન થાય. આ પ્રમાણે ચરમસ્થિતિ આશ્રયી એક પદ્ધ થાય.
એ જ પ્રમાણે એ સ્થિતિ શેષ રહે ત્યારે તે એ સ્થિતિનુ બીજુ સ્પષ્ઠ થાય. ત્રણ સ્થિતિ શેષ રહે ત્યારે તે ત્રણ સ્થિતિનું ત્રીજું સ્પષ્ટ થાય. એમ નિરંતર અયા ગિના પહેલા સમયપર્યંત સમજવું. તથા સાગિકેવળીના ચરમસમયૈ થતા ચરમ સ્થિતિઘાતના ચર્મ પ્રક્ષેપથી આરંભી પદ્માનપૂવિએ અનુક્રમે વધતાં નિર'તર પ્રદેશસત્ક્રમસ્થાના ત્યાં સુધી કહેવાં. યાવત્ પાતાતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય. આ સપૂર્ણ સ્થિતિ સમૃધી યથાસ’ભવ એક સ્પ ક થાય છે. માટે તે એક સ્પષ્ટ વડે અધિક અચૈાગિના સમયપ્રમાણ ઉચવતી પ્રકૃતિનાં સ્પા થાય છે.
ઈતર=અાગિ ગુણુસ્થાનકે જેએની સત્તા હોય છે તે અનુત્તુયવતી પ્રકૃતિના ઉદયવતી પ્રકૃતિએથી એક ન્યૂન દ્ધક થાય છે. કારણ કે અાગિકેવળી ગુણસ્થાનકના ચરમસમયે તે અનુઢયવતી પ્રકૃતિની સ્વરૂપસત્તા હાતી નથી તેથી તે ચરમ સ્થિતિ સબંધી સ્પદ્ધક વડે હીન છે. એટલે અનુયવતી પ્રકૃતિએના કુલ પદ્ધ અચેોગિકેવળીના સમયપ્રમાણ થાય છે, એક પણ વધારે નહિ.
ક્ષીણમાહ ગુણુસ્થાનકે જેઓના અંત થાય છે તે તથા અચેાગિદ્ગુણસ્થાનકે જેઓની સત્તા હોય છે તે ઉડ્ડયવતી પ્રકૃતિના યથાક્ત પ્રમાણુયુક્ત જે સ્પા એક સ્પષ્ટ વડે અધિક કહ્યા છે, તથા અનુયવતી પ્રકૃતિએનાં ઉદયવતીથી એક ન્યૂન કહ્યા છે, તેના વિચાર કરવા ઈચ્છતા આ ગાથા કહે છે———
ठिखंडाणइखुड्डं खीणसजोगीण होइ जं चरिमं । तं उदयवईणहियं अन्नगए तूणमियराणं ॥ १७७॥ स्थितिखण्डानामतिक्षुद्धं क्षीणसयोगिनोः भवति यच्चरमम् । तद्रुदयवतीनामधिकमन्यगतं त्नमितरासाम् ॥१७७ ||
૧૦૦