Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
નચર ગ્રહ—પાંચમું કાર
99
હવે પછી એક પણ અધિક પરમાણુઓવાળું અન્ય પ્રદેશ સત્ક્રમસ્થાન ન થાય. આ પ્રદેશ સત્ક્રમ સ્થાનાના સમૂહને સ્પષ્ટ કહેવાય છે. આ પહેલું સ્પષ્ટ છેલ્લી સમય પ્રમાણુ સ્થિતિને આશ્રયી કહ્યું. એ રીતે એ સમય પ્રમાણુ સ્થિતિનું બીજી પદ્ધ ક કહેવું. ત્રણ સમય પ્રમાણુ સ્થિતિનું ત્રીજું સ્પદ્ધ કે કહેવું, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ સમય ન્યૂન આવલિકાના સમય પ્રમાણુ સ્પા થાય. આ પ્રમાણે ચરમાનલિકાના પદ્ધ થયાં.
તથા છેલ્લા સ્થિતિઘાતના પપ્રકૃતિમાં જે છેલ્લા પ્રક્ષેપ થાય ત્યાંથી આર‘ભી પદ્માનપૂવિએ અનુક્રમે વધતા વધતા પ્રદેશ સત્યમ સ્થાને ત્યાં સુધી કહેવા થાવત્ પાતપાતાનું ઉત્કૃષ્ટ પ્રદેશ સત્ક્રમ સ્થાન થાય. આટલા પ્રમાણુવાળુ અનન્ય સહ સ્થાનાના સમૂહપ આ પશુ સપૂણુ સ્થિતિ સબંધી યથાસ ભવ એક સ્પ ક જ વિવક્ષાય છે. એટલે કે છેલ્લા સ્થિતિઘાતના છેલ્લા પ્રક્ષેપથી આર’ભી અનુક્રમે વધતા સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તા પયત જે અનન્ત પ્રદેશ સત્ક્રમસ્થાના થાય તેના સમૂહને એક જ ૫ ક -વિવસ્યું છે.
પૂર્વક્તિ પદ્ધ કામાં તે એક સ્પદ્ધક મેળવતાં થીશુદ્ધિત્રિક આદિ અનુયવતી પ્રકૃતિનાં કુલ આવલિકાના સમય પ્રમાણુ સ્પા થાય છે. ૧૭૧ પૂર્વની ગાથામાં કહ્યું તે જ સ્પષ્ટ નું લક્ષણ અતાવે છે— सव्वजहन्नपएसे पएसवुड्ढीए णतया भेया । ठिठाणे ठिठाणे विन्नेया खवियकम्माओ || १७२॥
सर्व्वजघन्यप्रदेशे प्रदेशषृद्धयाऽनन्ता भेदाः ।
स्थितिस्थाने स्थितिस्थाने विज्ञेयाः क्षपितकर्म्मणः ॥ १७२॥
અથ—પ્રત્યેક સ્થિતિસ્થાનકમાં ક્ષપિતકર્માંશ આશ્રયી જે સ જઘન્ય પ્રદેશસત્તા હોય છે, તેમાં ભિન્ન ભિન્ન જીવાની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિ વડે અનતા ભેદા થાય છે એમ સમજવું.
ટીકાનુ॰—એક સમય પ્રમાણુ સ્થિતિસ્થાનમાં, એ સમય પ્રમાણુ સ્થિતિસ્થાનમાં, ત્રણ સમય પ્રમાણુ સ્થિતિસ્થાનમાં, એમ યાવત્ સમય સમય વધારતા સમયન્યૂન આવલિકાના સમયપ્રમાણુ સ્થિતિસ્થાનમાં ક્ષપિતકમાં શ આત્માને જે સવ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તેમાં એક એક પરમાણુની વૃદ્ધિ થતા ભિન્ન ભિન્ન અવાની અપેક્ષાએ અનન્ત પ્રદેશ સત્ક્રમસ્થાના થાય છે. તે આ પ્રમાણે—
.
એક સમય પ્રમાણિ સ્થિતિ શેષ જઘન્ય પ્રદેશસત્તા હોય તે પહેલું પ્રદેશ
રહે ત્યારે ક્ષપિતકમાં સત્યમ સ્થાન, એક અધિક
આત્માને જે સ પરમાણુવાળું બીજું