Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસ ગ્રહ-પાંચમું દ્વાર
અથ~~કાઈ માત્મા ઈશાન દેવલાકમાં નપુ”સકવેદને પૂરીને ત્યાંથી સખ્યાતવના આચુવાળામાં ઉત્પન્ન થઈ અસંખ્યાત વષૅના આસુવાળા યુગલિયામાં ઉત્પન્ન થાય. ત્યાં પત્ચાપમના અસાતમા ભાગ પ્રમાણુ કાળ વડે અંધ અને નપુસકવેદના સક્રમ વડે શ્રીવેટ પૂરાય ત્યારે તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા તે યુગલિયાને થાય છે.
ટીકાનુ૦—ગુણિતકર્મી શ કાઇ સાતમી નરપૃથ્વીના નારકી ત્યાંથી નીકળી તિયાચ - ઈશાન દેવલાકમાં દેવ થાય. ત્યાં અતિસ ક્લિષ્ઠ પરિણામે વારવાર નપુસકવેદ -માંધી તેના ઉત્કૃષ્ટ પ્રદેશસચચ કરી સખ્યાત વરસના આચુવાળામાં ઉત્પન્ન થાય. ત્યાંથી સખ્યાત વરસના આયુવાળા યુગલિયામાં ઉત્પન્ન થાય. ત્યાં સક્લિષ્ટ પરિણામાળા થઈને પાપમના અસëાતમાં ભાગ પ્રમાણુ કાળ વડે વારવાર મધથી અને નપુસવેદના ઇલિકના સ'ક્રમથી સીવેકને પુષ્ટ કરે. જ્યારે તે સ્રવે સપૂર્ણપણે પુષ્ટ થાય ત્યારે તેની તે યુગલિયાને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સભવે છે.
( અહિં યુગલિક સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી કહ્યો છે. યુગલિયા દેવ ચાન્ય ક્રમ જ ખાંધે છે, તે માંધતા અતિક્લિષ્ઠ પરિણામે વેઢ આંધે, નપુ ંસકવેદ નહિ. કારણ કે દેવગતિમાં નપુસકવેટ્ટના ઉચ હાતા નથી. વળી તેનુ આયુ પણ માટુ' એટલે વધારે કાળ માંધી શકે માટે તે તેના અધિકારી છે. વળી જે ક્લિષ્ટ “પરિણામે યુગલિયા સ્ત્રીવેદ ખાંધે તેવા પરિણામે ઈશાન દેવ નપુ"સકવેક ખાંધે માટે પશુ સુગલિક લીધા હોય તેમ જણાય છે. ) ૧૫૮
जो सव्वसंकमेणं इत्थी पुरिसम्मि छुहइ सो सामी । पुरिसस कम्म संजलणयाण सो चेव संछोभे ॥ १५९ ॥
Gue
यः सर्वसंक्रमेण स्त्रियं पुरुषे छुमति स स्वामी । पुरुषस्य क्रमात् संज्वलनानां स एव संछोमे ॥ १५९ ॥
અ—જે આત્મા સર્વ સક્રમ વડે સ્રીવેદના ઇલિકને પુરુષવેદમાં સમાવે તે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામિ છે, તથા તે જ આત્મા અનુક્રમે પુરુષવેદાદિના -દલિકને જ્યારે સજ્વલન કયાદિમાં સસક્રમ વડે સમાવે ત્યારે સજ્વલન ક્રાધા•દિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામિ થાય છે.
ટીકાનુ—જે શિતકર્માંશ ક્ષપક વેઇને સસક્રમ વડે પુરુષવેદમાં સક્રમાવે તે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામિ થાય છે. ત્યારપછી તે જ આત્મા અનુક્રમે પુરુષવેદાદિને સવલન ક્રાદિમાં સમાવે ત્યારે તે સજ્વલનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામિ થાય છે. તાત્પર્ય એ કે—
જે આત્મા પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામિ છે તે જ આત્મા પુરુષવેદને -સÖસક્રમ વડે જ્યારે સજ્વલન ક્રાધમાં સંક્રમાવે ત્યારે સજ્વલન ક્રોધની ઉત્કૃષ્ટ પ્રદે