Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પાંચસ ગ્રહ-પાંચમું દ્વાર
www
ક્રમ પ્રકૃતિમાં નિદ્રાદિની જઘન્ય સ્થિતિના પ્રમાણના પ્રતિપાદન માટે જે ગાથા કહી છે તે આરોટિન મિઋતુકોસોળ ન હતું ! સેલાનું તુ નન્નો પણાસંલેનશેનૂનો ॥ ॥
૬૦
'
એ ગાથાના અક્ષરા આ પ્રમાણે છે જે કમ પ્રકૃતિ જે વર્ગની હાય તેની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે આવે તેમાંથી પલ્યાપમની અસયાતમા ભાગ ચૂન કરતા જે રહે તેટલે શેષ પ્રકૃતિના જઘન્ય સ્થિતિમ’ધ છે.
તેમાં વગ એટલે સ્વજાતીય ક્રમ પ્રકૃતિના સમૂહ. જેમ જ્ઞાનાવરણની પાંચ પ્રકૃતિના જે સમૂહ તે જ્ઞાનાવરણીયવ. દનાવરણીયની નવ પ્રકૃતિને જે સમૂહ તે દનાવરણવ, વેદનીયની એ પ્રકૃતિના સમૂહ તે વેદનીયવગ". ઇનમેાહનીયની પ્રકૃતિના સમુદાય તે ઇનમાહનીયવગ†, ચારિત્ર માહનીયની પ્રકૃતિના સમુદાય તે ચારિત્રમાહનીયવ. નાકષાય માહનીય પ્રકૃતિના સમુદાય તે નાકષાય માહનીયવ, નામકર્માંની દરેક પ્રકૃતિના જે સમુદાય તે નામકમ વગ, ગાત્રકમની પ્રકૃતિના જે સમૂહ તે ગેાત્રકમવગ અને અંતરાયકની પાંચે પ્રકૃતિના જે સમૂહ તે અંતરાયવગ.
અહિં માત્ર માહનીયમાં ત્રણ વર્ગ છે ખાકી દરેક કર્મના એક એક જ વગ છે, એ વગેર્ગોની પેાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ત્રીશ કાઢાકેાડી આદિ સાગરોપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કાડાકાડી વડે ભાગતાં જે આવે તેમાંથી પક્ષ્ચાપમના સખ્યાતમા ભાગ ન્યૂન કરતા જે રહે તે નિદ્રા આદિ શેષ પ્રકૃતિના જઘન્ય સ્થિતિમય સમજવા. તે આ પ્રમાણે—
સાગરાપમ પ્રમાણુ છે તેને મિથ્યાત્વની કરતા સાગરાપમના સાતીયા ત્રણ ભાગ નિદ્રાપ'ચક અને અસાતવેદનીયની
દેશનાવરણીયકમ ની ત્રીશ કાઢાકાડી સ્થિતિ વડે ભાગતા શૂન્યને શૂન્ય વડે દૂર આવે તે પચૈાપમના અસયાતમે ભાગે ન્યૂન જધન્ય સ્થિતિ છે.
એ પ્રમાણે મિથ્યાત્વમેાહનીયની પચાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક સાગરાયમ જઘન્ય સ્થિતિ છે. સ’જ્વલન સિવાય માર કષાયની પક્ષ્ચાપમના અસખ્યાતમા ભાગે ન્યૂન સાતીયા ચાર ભાગ જઘન્ય સ્થિતિ છે. પુરુષવેદ વત આઠ નાકષાય, તથા વૈક્રિયષક, આહારકદ્દિક, તીર્થંકરનામ અને યશઃકીર્ત્તિ સિવાય નામકમ ની સઘળી પ્રકૃતિ અને નીચગેાત્રની પાપમના અસંખ્યાતખે ભાગે ન્યૂન સાત્તીયા એ ભાગ
જઘન્ય સ્થિતિ છે.
જીવભિગમાદિમાં તા આ ગ્રંથકાર મહારાજે જે રીતે જઘન્ય સ્થિતિનું પ્રમાણ કહ્યું છે, તે જ પ્રમાણ પચેપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન કહ્યું છે.
૧ અહિં ચાત્રિ મેાહનીયથી કાયમેનીયની પ્રકૃતિ। સમજવી.