Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પાઁચસગ્રહ-પાંચમું દ્વાર
www
નામ અને ગાત્રકમની વીસ કાડાકાડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, બે હજાર વરસના અબાધાકાળ છે. અખાધાકાળહીન કમલિકના નિષેક—કાળ છે.
૫૭૮
તથા ઈતર-જ્ઞાનાવરણુ, દનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કમની ત્રીસ કેડાકાડી સાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ત્રણ હજાર વરસના અમાધાકાળ છે અને અખાધાકાળહીન નિષેકકાળ છે.
આયુકસની પૂર્વ કાટિના ત્રીજા ભાગ અધિક તેત્રીસ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, પૂર્વ કાટિના ત્રીજો ભાગ અખાધાકાળ છે અને અધાકાળહીન નિષેક કાળ છે. આ રીતે મૂળકની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી. હવે જઘન્ય કહે છે~~ मोजमसाइ तणुया ठिइ वेयणीयस्स बारस मुहुत्ता । अटूटू नामगोयाण सेसयाणं मुहुत्ततो ||३२||
मुक्त्वाऽकपाणिः तनुका स्थितिः वेदनीयस्य द्वादश मुहूर्त्ताः । अष्टावष्टौ नामगोत्रयोः शेषकाणां मुहूर्त्तान्तः ||३२||
અ—અકષાય આત્માની સ્થિતિ મૂકીને વેઢનીયક્રમની જઘન્ય સ્થિતિ ખાર મુહૂત્ત છે, નામ અને ગાત્રકમની આઠ મુહૂત્ત છે, અને શેષ કર્મીની અંતર્મુહૂત્ત છે. ટીકાનુ—જઘન્ય સ્થિતિના પ્રસંગમાં વેદનીયકમની સ્થિતિ એ પ્રકારે છે. ૧ સાયિ આત્માઓને દશમા ગુણુસ્થાનકને અન્ને ઓછામાં ઓછી જે બધાય તે. ૨ અને અકષાયિ આત્માઓને અગીઆરમેથી તેરમા પર્યંત એ સમય પ્રમાણુ જે જઘન્યસ્થિતિ અધાય છે તે. અહિં અકષાય આત્માઓની સ્થિતિની વિવક્ષા નથી. તેથી તે સ્થિતિને ાડીને શેષ સકષાય આત્માઓને વેદનીયની જઘન્ય સ્થિતિ ખાર મુહૂત્ત
૧ અહિં એમ શકા થાય કે ગીરમા આદિ ગુાણે વેદનીયક્રમની જ્યારે એ સમય પ્રમાણુ ધન્ય સ્થિતિ ખાય ત્યારે તેની જધન્ય સ્થિતિબંધ તરીકે વિક્ષા કેમ ન કરી ? તેના ઉત્તરમાં સમજવાનું કે કપાયરૂપ હેતુ વિના જે સ્થિતિ ખંધાય છે તેમાં રમ નથી હોતા અને તેથી તેનું કઇ કુળ નુભવમાં આવતું નથી. ઓછામાં એછા કે વધારેમાં વધારે થાય નિમિત્તથી જે ક્રમ" બધાય છે તેનું જ ફળ અનુભવમાં આવે છે. અગીઆરમેથી ચૌદમા પત જે સુખ દુઃખના અનુભવ માત્મા કરે છે તે ાય નિમિત્તે બધાયેલા વેદનીયને જ કરે છે. અગીઆરમે પધાયેલી સાતાને જો અનુભવ કરતા હેાય તે હંમેશાં સાતાને જ અનુમત્ર થાય અસાતાને કાપ નિહ, કારણુ કે ઋગીઆરમા થ્યાદિમાં સાતા જ બધાય છે અને તે જે સમયે અ ધાય તેના પછીના સમયે ભગવાય છે. એટલે અગીઆરમાના ખીજા સમયથી સાતાના જ ઉદય રહેવાના અને એમ તે નથી. તે ગુણુસ્થાનામાં અસાતાના પશુ ઉદય થાય છે. થળી પરાવત્તનમાન પ્રકૃતિ હેાવાથી સાતા અસાતા ખેના ઉદય સાથે પણ હાઇ શકે નહિં તેથી જ કેરળ ચેટગનિમિત્ત ધાયેલ સાતાની વિવક્ષા કરી નથી કેમકે તેના ઉદય હાય કે ન હોય તે સરખું જ છે. દશમા સુધીની બધાયેલી સાતા અસાતાના જ ફળને ઉપરના ગુડાણાવાળા અનુભવે છે.
14