Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫ ચસમહ તૃતીયદ્વાર
જેમાં ઘણા મોટા અવાજ કરવાથી કે હાથ-પગાદિ પકડીને હલાવવા દ્વારા જાગૃત કરી શકાય તે નિદ્રા-નિદ્રા.
8
બેઠાં બેઠાં અથવા ઉંમાં માં ઉંધે તે પ્રચલા અને ચાલતાં ચાલતાં કે કંઈ કામકાજ કરતાં ઉંઘે તે પ્રચલા-પ્રચલા,
જાગૃત અવસ્થામાં ચિંતવેલ કાર્યને જે નિદ્રાવસ્થામાં કરે તે થીણુદ્ધી, આ નિદ્રાના ઉદ્દયકાળે પ્રથમ સઘયણીને અર્ધ વાસુદેવ જેટલું અને અન્ય સઘયણવાળાને પોતાના સ્વાભાવિક મૂળથી આઠગણુ અથવા બેત્રણ ગણું બળ પ્રાપ્ત થાય છે.
અહિં કારણમાં કાર્ય ના ઉપચાર કરી તે તે વિપાકને બતાવનારી ક્રમ પ્રકૃતિને થણ નિદ્રા વિગેરે શબ્દથી કહેલ છે.
દર્શોન માહનીય અને ચારિત્ર માહનીય એમ માહનીય કર્મના મુખ્ય બે પ્રકાર છે.
જે કર્મના ઉદયથી છવાર્દિક નવતવા ઉપર હેય ઉપાદેયરૂપે યથા શ્રદ્ધા ન થાય અથવા શક્રાદિના સભર રહે તે દન માહનીય, તેના (૧) મિથ્યાત્વ (ર) મિશ્ર અને (૩) સમ્યક્ત્વ માહનીય એમ ત્રણ પ્રકાર છે.
(૧) જે કર્મના ઉદયથી સર્વજ્ઞથિત જીવાદિતત્ત્વામાં હેય-ઉપાય આદિ સ્વરૂપે યથાય શ્રદ્ધા ન થાય તે મિથ્યાત્વ મહુનીય,
(૨) જે કર્મના ઉદયથી સર્વજ્ઞચિત જીવાદિતત્ત્વ ઉપર રાગ અને દ્વેષ પણ ન હેાય તે મિશ્રમેાહનીય.
(૩) સર્વજ્ઞકથિત તત્ત્વ પ્રતિ થયેલ યથાથ શ્રદ્ધામાં જે કર્મના ઉદ્દથથી શક્રાદ્ધિ અતિ ચાશના સાઁભવ થાય તે સભ્ય મેાહનીય,
જે કર્મના ઉદયથી સર્વજ્ઞકથિત જીવાદિતત્ત્વાની હૈયઉપાદેય આદિ સ્વરૂપે ચથાય શ્રદ્ધા હાવા છતાં હૈય-ઉપાદેયાદિ રૂપે આચરણ ન કરી શકે તે ચારિત્રમેહનીય, તેના કષાય અને સાકષાય માહનીય એમ મુખ્ય બે પ્રકાર છે.
જેની અંદર પ્રાણીએ પરસ્પર પીડાય તે કા=સંસાર. અને જીવ જેનાવડે તે સ’સારી “પામે તે કષાય. તેના (૧) અનતાનુષંધી (૨) અપ્રત્યાખ્યાનીય (૩) પ્રત્યાખ્યાનીય અને (૪) સજ્વલન એ ચાર ભેદ છે અને તે દરેકના (૧) ક્રોધ (૨) માન (૩) માયા અને (૪) લેશ એમ ચાર-ચાર ભેદ હાવાથી કુલ સેળ લે છે.
જીવ જેના વડે અનંત સસાને પ્રાપ્ત કરે તે અનંતાનુબ"ખી, આતુ' બીજું' નામ ‘ચાજના' છે, ત્યાં જીવને અનંત ભવે સાથે જોકે તે સચાજના એવા અપ છે. આ કષાયના ઉદયથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી, સમ્યગ્દષ્ટિને આ કષાયના ઉદય થાય તા પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન ચાલ્યુ' જાય છે માટે આ કષાય ચારિત્ર માહનીયને એક હાવા છતાં થથાય