Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પપ૧
પચાસગ્રહ-પાંચમું દ્વાર સમ્યકૂવીને હોય છે. પાંત્રીસ આદિ કઈ પણ ઉદયસ્થાનકે સંભવતાં નહિ હોવાથી ચુમ્માલીસથી શરૂઆત કરે છે.
તે ચુમ્માલીસમાં સમ્યફવાહનીય, ભય અને જુગુપ્સામાંથી કઈ પણ એક પ્રકૃતિ ઉમેરતાં પીસ્તાલીસને ઉદય થાય, 'સમ્યકત્વ મેહનીય અને લય, અથવા સમ્યક્ત્વમેહનીય અને જુગુપ્સા, અથવા ભય અને જુગુપ્સા એમ બે પ્રકૃતિ ઉમેરતાં છેતાલીસને ઉદય થાય તથા સમ્યફમેહનીય ભય અને જુગુપ્સા એ ત્રણે ઉમેરતાં સુહતાલીસ પ્રકૃતિને ઉદય થાય.
તથા ભવસ્થ ક્ષાયિક સમ્યકત્વી દેવા અથવા નારકીને પૂર્વે કહેલી ચુમ્માલીસ પ્રકૃતિમાંથી આનુપૂર્ષિ દૂર કરતાં અને ક્રિયશરીર, વૈક્રિય અને પાગ, પ્રત્યક, ઉપઘાત, અને સમચતુરસસંસ્થાન એ પાંચ ઉમેરતાં અડતાલીસ પ્રકૃતિને ઉદય થાય છે. તે અતાલીસ પ્રકૃતિએ આ પ્રમાણે-જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણય ચાર, મોહનીયની પૂર્વે કહી તે છે, અને અતરાય પાંચ, એમ ઘાતિકર્મની વીશ. તથા નામકર્મની વિગ્રહગતિમાં જે એકવીશ કહી છે તે વૈક્રિયદ્ધિક આદિ યુક્તિ કરતાં અને આનુપૂ િકાઢતાં પચ્ચીસ, ગોવ એક, વેદનીયની એક, અને આયુ એક એમ અવાતિકર્મની અઠ્ઠાવીસ, આ રીતે કુલ અડતાલીસ પ્રકૃતિને ઓછામાં ઓછો ઉદય ભવસ્થ શાયિક સમ્યકત્વી દેવ કે નારીને હોય છે.
અહિં નારકીઓને હુંડ સંસ્થાન આદિ અશુભ પ્રકૃતિએને જ ઉદય હોય એમ સમજવું.
તે અડતાલીસમાં ભય જુગુપ્સા અથવા સમ્યફમેહનીય એ ત્રણમાંથી કેઈપણ એક ઉમેરતાં ઓગણપચાસને ઉદય થાય, ભય-સમ્યફવમોહનીય, જુગુપ્સા-સમ્યકત્વ મેહનીય, અથવા ભચ-જુગુપ્સા એમ કેઇપણ બન્ને પ્રકૃતિ ઉમેરતાં પચાસને ઉદય થાય, અને ભય-જુગુપ્સા અને સમ્યકત્વ મેહનીય એ ત્રણે ઉમેરતાં એકાવનને ઉદય થાય.
તથા પૂર્વે જે ચુમ્માલીસ કહી છે તેમાંથી આનુપૂર્લિ કહાડતાં અને ઔદારિકદ્વિક પ્રત્યેક, ઉપઘાત, સમચતુરન્સ સંસ્થાન, અને વજઋષભનારાચ સંઘયણ એ છે
૧ અહિં સમ્યકત્વ મેહનીય ઉદય ક્ષારોપશમ સમ્પતીને જ હોય છે. એટલે જ્યાં જ્યાં સભ્યફિવાહનીય હદય લીધો હોય ત્યાં તે ઉદયસ્થાનવાળા સાપશમિક સમ્મફતી હોય છે તેમ સમજવું. તથા ભયજુસાને ઉદય દરેકને હોય જ છે એમ નથી પરંતુ કોઈ વખતે બેમાંથી એકનો, કોઈ વખતે બનેને ઉકય હોય છે, અને કેઇ વખતે બેમાંથી એક પણ ઉદય હેત નથી તેથી જ વારાફરતી ઉમેરવાના કહ્યા છે. દેવ, નારકીને અર્યાપ્તાવસ્થામાં નિદાન ઉદય હોય તેમ લાગતું નથી. મનુષ્યતિય અને સંભવે છે કેમકે તેના ઉદયમાં ગાલ છે. ચુમ્માલસતો ઉદય દેવ નારક આશ્રયી લીધો હેય તેમ લાગે છે કારણ કે ચુમ્માલીસના ઉદયસ્થાનમાં નિદા વધારીને ઉદયસ્થાન વધાર્યું નથી. પછી જ્ઞાની મહારાજ જાગે,