Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
'ચસ ગ્રહ-પાંચમું દ્વાર
www
કરતા અને મિથ્યાત્વમાહનીય, અનતાનુષધિ ચતુષ્ટ અને ત્યાનહિઁત્રિક અધિક આંધતા સડસઢ પ્રકૃતિના અધરૂપ એકવીશમા સૂયસ્કાર. તથા એજ મિથ્યાર્દષ્ટિને નામકમની પચીસ પ્રકૃતિ આંધતા અને આયુના ખધ નહિ કરતા અડસઠ પ્રકૃતિના ધરૂપ ખાવીસમા ભૂયસ્કાર. તથા તેજ પચીસના મધકને આયુ અધિક અધતા ગણાતુર પ્રશ્નતિના ખધરૂપ ત્રેવીસમા ભૂયસ્કાર. તથા મિથ્યાષ્ટિને નામકમની છવ્વીસ પ્રકૃતિ ખાંધતા સીત્તેર પ્રકૃત્તિના અધરૂપ ચાવીસમેા ભૂયસ્કાર. તથા નામકમની અઠાવીસ ખાંધતા અને આયુના મધ નહિ કરતા એકાન્તેર પ્રકૃતિના ખધરૂપ પચ્ચીસમા ભૂયસ્કાર. તેને જ આયુના અંધ કરતા મહેાંતર પ્રકૃતિના અધરૂપ છવ્વીસમે ભૂચસ્કાર. તથા નામકમની ઓગણત્રીસ પ્રકૃતિ આંધતા તહેાંતેર પ્રકૃતિના ખધરૂપ સત્તાવીસમે ભૂયસ્કાર. તથા તે જ મિથ્યાદષ્ટિને નામક્રમની તિય ચગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિ ખાંધતા ચુમ્માતેર પ્રકૃતિનાધરૂપ અઠ્ઠાવીસમા ભૂયસ્કાર.
૫૪૨
તે ચુમ્માત્તેર પ્રકૃતિ આ પ્રમાણે-જ્ઞાનાવરણીય પાંચ, દશનાવરણીય નવ, વેદનીય એક, મેાહનીય ખાવીસ, આયુ એક, ચૈત્ર એક, અતરાય પાંચ, અને નામકમ ની ત્રીસ. વધારેમાં વધારે એક સમયે એક જીવને ચુમ્માત્તેર પ્રકૃતિ અપાય છે.
અહિં કેટલાક ભૂયસ્કાર અન્ય અન્ય અધસ્થાનકની અપેક્ષાએ ઘણીવાર થાય છે પરંતુ તેઓને એકવાર ગ્રહણ કરેલા હેાવાથી અને અવધિના ભેદે ભૂયસ્કારના ભેદની વિવક્ષા થતી નહિ હાવાથી તેને અહિં ગણવામાં આવ્યા નથી. માત્ર એક ભૂચકાર અનેક પ્રકારે પણ થાય છે એટલું લક્ષ્ય રાખવું. તેથી ભૂયસ્કાર તા અઠ્ઠાવીશજ થાય છે.
તથા જે ક્રમે પ્રકૃતિએ વધારી ભૂયસ્કાર કહ્યા તે ક્રમે પશ્ચાતુપૂર્વીિએ પ્રકૃતિએ ઓછી કરતા અલ્પતા પણ અઠ્ઠાવીશજ થાય છે. અને તે પેાતાની મેળેજ વિચારી લેવા.
૧ આગણત્રીશ બધસ્થાનામાં અઠ્ઠાવીસ અપતર થાય છે તે આ પ્રમાણે-ઉત્કૃષ્ટવા૧, ૬-૯, જૈન, મેર, આ−૧, ના-૩૦, ગા−૧ અને અ-૫ એ ચુમ્મેત્તર પ્રકૃતિ ખાધી તેમાંથી આયુ કે ઉદ્યોત ઓછી બાંધતાં તડ્ડાનેર અને બને ઓછી માંધતા અઠ્ઠોતેર એમ બે પુતર થાય તથા નામક્રમની અઠ્ઠાવીસ અને શેષ છ કમની તેનાલીમ કુલ એક્રેાતે ખાધના ત્રીજો અપતર, તથા એકેન્દ્રિય ચેગ્ય છત્રીસ, આયુ અને શૈવ છ કમની તેતાલીસ ઍમ સિત્તેર બાધતા ચેાથે અપત્તર. અાયુ રહિત એગણેતે બાંધતા પાંચમા અતર. તથા એકન્દ્રિયાદિ ચેાગ્ય પચીસ અને શેષ છે માઁની તેતાલીસ એમ સરસ બાંધતાં છઠ્ઠો અપતર્, તથા આયુ સાથે સાત ક્રમની ચુમ્માલીસ અને એફ્રેન્દ્રિયયેાગ્ય ત્રેવીસ એમ સરસા માંધતા સાતમા અશ્પતર. અને આયુ વિના છાસઠ બાંધતા આમા અપતર તે છાસઠે પ્રકૃતિ આ પ્રમાણે-ના-પ, દૃ, વે-૧, મેા-૨૨, તા-૨૩, ગાન, અને અ−૧.
તથા ચેાથે ગુણુઠાણું જ્ઞા–૫, ૬-૬, વે-૧, મા-૧૭, આ−૧, ગા−૧, અં-૫, અને નામક્રમ ના દેવગતિ ચેાગ્ય તીથ કર નામક્રમ સહિત ૨૯ એમ પાંસઠ બાંધતા નવમા અપતર. તેમાંથી જામ અને આયુ એમાંથી એક એક આછી બાંધતા ગૈાસઠ અને બને એછી બાંધતા ત્રેસઠના બધ રૂપ દશમે અને અગીઆરમા અશ્પતર.