Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસ ંગ્રહ–ચતુથ દ્વાર—સારસ ગ્રહ
મધ
હેતુ
૧૪
૧૪
૧૪
૧૪
૧૫
૧૫
૧૫
૧૫
k
૧
હેતુઓના વિકલ્પે
પૂર્વોક્ત દશ પાચ કાય વધ
13
"
ચાર કાય વધુ ભય
29
જુગુપ્સા
ત્રણ કાય વધ ભય જુગુપ્સા
.
પૂર્વોક્ત શ, છ ક્રાયવધ
"
પાચ કાય વધ. ભય
જુગુપ્સા
..
ચાર કાર્ય વધ, ભય, જુગુપ્સા
91
પૂર્વોક્ત દશ, છ કાય નવ ભય
જીગુપ્સા
.
પાચ કાય વષ ભય શુષ્મા
..
પૂર્વોક્ત દેશ, છ કાવ વધ ભય, જુગુપ્સા
વિકલ્પવાર
સામા
૯૧૨૦
૨૩૮૦૦
૨૨૮૦૦
૩૦૪૦૦
૧૫૨૦
૯૧૨૦
૯૧૨૦
૨૦૦
૧૫૨૦
૧૫૨૦
૧૨૦
૧૫૨૦ |
૪૮૯
કુલ ભ ગ સ પ્યા
૮૫૧૦
૪૨૫૬૦
૧૨૧૦
૧૫૨૦
એમ આ ગુણસ્થાનકે કુલ ત્રણ લાખ ત્યાશી હજાર ને ચાલીશ ( ૩૮૩૦૪૦ ) ભાંગા થાય છે.
~: મિશ્ર ગુણુસ્થાનક :—
અહિં અનંતાનુખ ધીના ઉદય હોતા નથી, માટે પૂર્વે જણાવેલ દશમાંથી તેને આદ કરતાં જઘન્યથી નવ હેતુઓ થાય છે, અહિં ચોગ માત્ર દશ જ હોય છે.
નવ બંધહેતુએ આ પ્રમાણે:—ત્રણ વેદમાંથી એક વેદ, દશમાંથી એક ચાગ. એમાંથી એક યુગલ. પાંચમાંથી એક ઇન્દ્રિયના અસચમ, ચાર કષાયામાંથી પ્રત્યાજ્ગ્યાનીય વગેરે ત્રણ ધાર્દિક, છ કાયમાંથી એક કાયની હિંસા.
અહિં પણ જે જે હેતુના જેટલા જેટલા ભેદો હોય તે દરેક હેતુની નીચે તેટલી સખ્યા સુકવી. સ્થાપના આ પ્રમાણે વેદ ચાગ યુગલ ઇન્દ્રિય અસયમ કાય કાયવધ. સ્થાપન
૧.
*
પ
E
કરેલ મકાના પ્રથમથી આરબી છેલ્લા અંક સુધી પરસ્પર એક-એકના ગુણાકાર કરવાથી કુલ ભગ સખ્યા આવે છે, ત્રણ વેદને દશ ચેાગે ગુણુતાં ત્રીસ, ત્રીશને એ યુગલે ગુણુતાં સાઠ, સાઠને પાચ ઈન્દ્રિયના અસચમે ગુણુતાં ત્રણસે, તેને ચાર કષાયે ગુણુતાં આરસા અને તેને છ કાચ વધના એક સયેાગી ભાંગા છ હોવાથી છએ. ગુણુતાં સાત હજાર ને ખસા સાંગા થાય છે.
આ નવમાં વધારાની પાંચ કાચની હિંસા, ભય તથા જુગુપ્સા ઉમેરતાં ઉત્કૃષ્ટથી સાળ હેતુઓ થાય, ત્યાં નવ અને સાળ એક જ રીતે થતા હેાવાથી તેના એક એક
૪