Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૯૪
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસંગ્રહ
પાંચ ભાંગ હેવાથી તેરસો વીસને પાંચે ગુણતાં જઘન્યપદભાવી આઠ બંધહતના છાસઠ ભાંગા થાય.
જે બંધહેતુમાં ચાર કાયની હિંસા હોય ત્યાં પણ છાસઠ, બે અથવા ત્રણ કાયની હિંસા હોય ત્યાં તેર હજાર બસો અને જ્યાં પાંચે કાયને વધ હેય ત્યાં માત્ર તેરસો વીસ ભાંગા થાય છે.
દેશવિરતિ ગુણસ્થાનકે બંધહેતુના વિકલ્પના ભાગાઓ
બધા
૧e
૪૬૦૦
હતુઓના વિક
વિકલ્પવાર ભાગાઓ
કુલ મગસ ના ૧ વેદ. ૧ એન. ૧ યુગલ. ૧ ઇન્દ્રિયને અસંયમ, ૨ કપાય.
૧૬૦૦ ૧ કાયવધ પૂત આઠ બે કાપને વધ
૧૩૨૦૦ ભય
૨૪૦૦ જુમાં
૬૬૭ ) પૂવા આઠ ત્રણ કાય વધ
૧૩૨eo. બે કાચ વધ ભય.
૧૩૨૦૦ બ જુગુપસા
૧૩૨૦૦ ૪૬૨૦, ભય જુel
૬૬૦૦ 1 પૂર્વોક્ત આઠ ચાર કાય વધ » ત્રણ કાય વધુ ભય
૧૩૨૦૦ જુરાસાં
૧૩૨૦૦ , બે કાય વધુ ભય જુગુo
૧૩૨૦૦ પૂર્વોક્ત આઠ પાંચ કાર્ય વધ
૧૩૨૦ ચાર કાય વધ ભય
૬૫૦૦
૬૬૦૦ ત્રણ કાય વધુ ભય જુગુ
૧૩૨૦૦ પૂર્વોક્ત આઠ પાંચ કાર્ય વધ, ભય
૧૩૨૦ છે જુગુ ચાર કાય વધ, ભય જશુ
૬૬૦૦ ૧૪પૂકા આઠ, પાચ કાય વધ, ભય, જુગુપ્સા , ૧૩૨૦|. ૧૩૨૦ -
આ પ્રમાણે દેશવિરતિ ગુણસ્થાનકે કુલ એક લાખ, ત્રેસઠ હજાર છસો અને એંશી (૧૯૩૬૮૦) ભાંગા થાય છે.
પ્રમત્ત-અપ્રમત્ત અપૂર્વકરણ ગુણસ્થાનક. આહં મિથ્યાત્વ અને અવિરતિ એક પણ ભેદ હૈ નથી. ત્રણમાંથી એક વેદ, પ્રમત્ત ગુણસ્થાનકે કામણ તથા ઔદારિકમિશ્ર સિવાય તેમાંથી એક રોગ, અપ્રમત્ત
દદદરરરરરરર
૧
૧૩૨૦