Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉ૦
હા
.
૫૦૮
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર–પ્રશ્નોત્તરી ઉ, જિનનામ કર્મના બંધનું કારણ કેવલ સમ્યકત્વ માનીએ તે દરેક સમ્યગ્દષ્ટિને
અને સિદ્ધોને પણ જિનનામને બંધ જોઈએ પરંતુ કોઈક સમ્યગ્દષ્ટિ જ જિનનામી બાંધે છે અને તે પણ આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી જ, ' માટે સમ્યકત્વ સહિત તથા પ્રકારના કષાયવિશેષે જ જિનનામના બંધનું
કારણ છે. પ્ર. ૧૧ મુંડ કેવલી એટલે શું? અને તે શાથી થાય ?
જીભ આદિ શારીરિક કેઈ પણ અવયવની એવી ખામી હોય કે જેથી તેઓ ઉપદેશ આદિ આપી ન શકે તે મુંડકેવલી કહેવાય છે. વળી સમ્યગ્દર્શન પામી પિતાનું જ કલ્યાણ કરવાની ભાવના ભાવે અને તેવી જ પ્રવૃત્તિ કરે તે મુંડ
કેવલી થાય છે. પ્ર૦ ૧૨ છ કાયવધના એક સગી આદિ ભાંગા કેટલા અને કયા કયા? ઉ૦ એક સગી આદિ ભાંગા કુલ ૬૩ છે. તે આ પ્રમાણે-એક સગી ભાંગા
છ-(૧) પૃથ્વીકાય (૨) અષ્કાય (૩) તેઉકાય (૪) વાયુકાય (૫) વનસ્પતિ કાય (૬) ત્રસકાય.
હિસાગી ભાંગા પંદર છે. (૧) પૃ૦ અ૦ (૨) ૫૦ તે. (૩) પૃ૦ ૦ (૪) પૃ૦ વન (૫) પૃ૦ ત્રસ (૬) અ૦ તે. (૭) અ૭ વા(૮) અ. વન (૯) અo ત્રસ (૧૦) તેવા(૧૧) તે વન. (૧૨) તે ત્રસ (૧૩) વાવન (૧૪) વા૦ ત્રસ (૧૫) વન- ત્રણ
ત્રિસગી ભાંગા વીશ છે. (૧) પૂ. અ. તે. (૨) પૂ. અ. વાળ (૩) પૂ. અ. વન (૪) પૃ૦ અo ત્રસ (૫) પૃ. તે વા. (૬) પૃ. તે વન. (૭) પૃ. તે ત્રસ (૮) પૃ૦ વાગે વન (૯) પૃ૦ વા૦ સ. (૧૦) પૃત્ર વન- ત્રસ૦ (૧૧) અ. તે વા. (૧૨) અ. તે વન (૧૩) અવે તે વસ(૧૪) અ૦ વાવન. (૧૫) અવાવ ત્રસ. (૧૬) અo વન રસ (૧૭) તેવાવ વન (૧૮) તે વાવ ત્રસ (૧૯) તે વન- ત્રસ (૨૦) વાળ વનત્રસવ
ચતુઃ સગી ભાંગા પંદર છે. (૧) પૃત્ર અ. તે વા. (૨) પૃ૦ અo તે વન (3) પૂ. અ. તે ત્રસ (૪) પૃ૦ અo વાવ વન(૫) પૃ૦ ૦ વાવ ત્રસ (૬) પૃ૦ અo વન ત્રસરા (૭) પૃ. તે વા. વન (૮) પ૦ તે વાવ ત્રસ. (૯) પૃ. તે. વન. ત્રસ. (૧૦) પૃ. વા. વન. સ. (૧૧) અ. તે. વા. વન. (૧૨) અ. તે. વા. વ્યસ. (૧૩) અ. તે. વન. સ. (૧૪) અ. વા. વન. સ. (૧૫) તે. વા. વન. ત્રસ.