Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૮૮
પંચસંગઠ-ચતુર્થદ્વાર–સારસંગ્રહ
વેગે ગુણતા ઓગણચાલીસ થાય, તેમાંથી નપુસકવેદે વૈક્રિયમિશ્ર કાયયોગ બાદ કરતાં આડત્રીસ રહે તે આડત્રીસને બે યુગલે ગુણતાં છે, તેને પાંચ ઈન્દ્રિયના અસંયમે ગુણતાં ત્રણ એંશી થાય, તેને ચાર કષાયે ગુણતાં પંદર વશ થાય, છ કાચના એક સગી ભાંગા છ હોવાથી પંદર વીશને છ એ ગુણતાં જઘન્યપદભાવ દશ બંધ હેતુના કુલ નવ હજાર એકસે વશ ભાંગા થાય.
આ દેશમાં એકથી પાંચ સુધીની વધારે કાયને વધ, ભય અને જુગુપ્સામાંથી એકાદિ હેતુ ઉમેરતાં અગિયાર વગેરે મધ્યમ બંધહેતુઓ થાય છે અને આ બધા ઉમેરવાથી ઉત્કૃષ્ટથી સત્તર અધહેતુઓ થાય છે. ત્યાં દશ અને સત્તરને એક જ વિકલ્પ છે, અગિયાર અને સેળ બંધહેતુમાં ત્રણ ત્રણ વિકલ્પ અને બારથી પંદર સુધીના ચાર હેતુઓમાં ચાર ચાર વિકલ્પ થાય છે.
આ પણ ખાસ યાદ રાખવું કે-જે જે બંધહેતુના વિકલ્પમાં છ એ કાયને વધુ હોય ત્યાં છ કાય વધને પ ગી એક જ ભાગો હેવાથી ચાર કષાયથી ગુણાચેલા પૂર્વોક્ત પંદર વીશ ભાંગા થાય, ત્યાં એક અથવા પાંચ કાયની હિંસા હોય ત્યાં એક અને પચસગી છ ભાંગા હેવાથી પંદરસો વીશને છએ ગુણતાં નવ હજાર એકસે વશ થાય. જ્યાં બે અથવા ચાર કાયની હિંસા હોય ત્યાં છ કાયના દ્ધિ અને ચતુસંગી ભાંગા પંદર હોવાથી પંદરસો વીશને પંદરે ગુણતાં બાવીશ હજાર આઠસે સાંગા થાય અને જ્યાં ત્રણ કાયને વધુ હોય ત્યાં છ કાયના વિસગી ભાંગા વીશ હેવાથી પૂર્વોક્ત પંદર વીશને વીસે ગુણતાં ત્રણ હજાર ચાર ભાંગા થાય.
સાસ્વાદ ગુણસ્થાનકે બહેતુના વિકલ્પવાર ભાંગાઓ
--
--
----
-
-
-
બંધ
હતુઓના વિકલ્પ
વિશ્વ વાર
ભાંગા
કુલસંગ સમા
૧૨૦ 1
૧૦.
૨૨૮૦૦ ૯૧૨૦
yeyo
૧૦ | 1 વેદ, ૧ ચગ, ૧ યુગલ૧યઅસંયમ,૪ કપાવ 1 કાયવધી ૧૧] પૂર્વેા દશ, બે કો વધ
ભય 13
જીરાસા પૂર્વોક્ત દર, ત્રણ કાય વધ
મેં કાય વધ. ભય
જીણાસા
જય જીણુમાં પૂર્વોક્ત દશ, ચાર કાવ વધ ૧૩.
ત્રણ કાય વધ, ભય
૨૦૪૦૦ ૨૨૮૦૦ ૨૨૮૦૦
૧૨૦
૫૨૦,
w
૨૨૮૦૦ ૩૦૪૦૦ doyo ૨૨૮૦૦
૧૦૬૪%
બે કાય વહ ભય જુગુમાં