Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
-: ઉપયોગી અન્યદ્વાર :દયધી, વાયબધી અને ઉભયબંધી એમ પ્રકૃતિએ ત્રણ પ્રકારે છે. જે પ્રકૃતિએ પિતાને ઉદય હેય ત્યારે જ બંધાય તે મતિજ્ઞાનાવરણીય વગેરે કૃદયી સત્તાવીશ પ્રકૃતિઓ દયબધી છે, જે પ્રકૃતિએ પિતાને ઉદય ન હોય ત્યારે જ બંધાય તે દેવ-ત્રિકાદિ અગિયાર પ્રકૃતિઓ રવાનુબંધી છે અને જે પ્રકૃતિએ પિતાને ઉદય હોય. કે ન હોય ત્યારે અર્થાત અને રીતે બંધાય તે નિદ્રા આદિ ૮૨ પ્રકૃતિએ ઉસયધી છે.
સમકવ્યવછિદ્યમાનબદયા, કમળ્યવછિદ્યમાનદયા અને ઉક્રમ વ્યવછિદ્યમાનચંદયા એમ પણ પ્રકૃતિએ ત્રણ પ્રકારે છે.
જે પ્રકૃતિએને બંધ અને ઉદય એક સાથે એક જ ગુણસ્થાનકે વિચ્છેદ થાય છે તે મિષાત્વમેહનીય વગેરે છવીસ પ્રકૃતિ સમકવ્યવછિદ્યમાનબંધદયા છે. જે પ્રકૃતિએને પહેલાં. બંધ અને પછી ઉદયવિચ્છેદ થાય તે મતિજ્ઞાનાવરણાદિ છયાસી પ્રકૃતિએ કમળ્યવછિદ્યમાનબંધાયા છે. અને જે પ્રકૃતિઓને પ્રથમ ઉદય અને પછી બધા વિચ્છેદ થાય તે દેવત્રિકાદિઆઠ પ્રકૃતિએ ઉમળ્યવચ્છિદ્યમાનબદયા છે.
સાન્તશા, નિરન્તરા અને સાન્તરા-નિરાશા એમ અન્ય રીતે પણ ત્રણ પ્રકારે પ્રકૃતિએ છે
જે પ્રકૃતિએને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી બંધ હોય એટલે. કે બધા આશ્રયી અંતમુહૂર્તમાં પણ જે પ્રકૃતિએ અંતરવાળી હોય તે અસાતા વેદનીયાદિ ૪૧ પ્રકૃતિ સાન્તરા છે. જે પ્રકૃતિએ જઘન્યથી પણ અંતમુહૂર્ત સુધી અવશ્ય બંધાય અર્થાત્ બંધ આશ્રયી અંતર્મુહૂર્તમાં જેઓનું અંતર ન હોય તે ૪૭ ધ્રુવબંધી, ચાર આયુષ્ય અને જિનનામ એમ પર પ્રકૃતિએ નિતર છે. જે પ્રકૃતિઓ જઘન્યથી એક સમય અને ઉષ્ટથી અંતમુહૂર્તથી અધિક સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી બંધાય અથત બંધ આશયી અંતમુહૂર્તમાં પણ જેઓનું અતર હેય અને અંતમુહૂર્તથી અધિક કાળ સુધી પણ નિરંતર બંધાય તે સાતવેદનીય વગેરે સત્તાવીશ પ્રકૃતિએ સાન્તરા-નિરન્તરા છે.
ઉદય બધેકૂણા, અનુદય બહા , ઉદાસકૃણા અને અનુદયસંકલ્ફા એમપ્રકૃતિએ ચાર પ્રકારે છે.
પિતાને ઉદય હોય ત્યારે જ બંધથી જે પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય તે ઉદય