Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૬
પચસગ્રહ-વતીયકાર અનુદયે નહિ. કારણ કે ઉદય ન હોય ત્યારે તે જ્ઞાનાવરણીયાદિ કર્મોને જ સંભવ નથી. માટે ઉદય છતાંજ ક્ષારોપથમિકભાવ હેય તેમાં કઈ વિરોધ નથી.
વળી જે ઉદય હોય તે ક્ષપશમ કેમ હોઈ શકે?' એ પ્રકારે જે વિરોધ ઉપસ્થિત / કર્યો તે પણ અયોગ્ય છે. કારણ કે દેશદ્યાતિ સ્પદ્ધ કેને લક્ષ્ય છતાં પણ કેટલાક દેશવાતિ
પદ્ધકની અપેક્ષાએ ક્ષયપશમ થવામાં કઈ પણ પ્રકારે વિરોધ નથી. તે ક્ષપશમ તેવા તેવા પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર અને કાળાદિ સામગ્રીના વશથી વિચિત્રતાનો સંભવ હોવાથી અનેક પ્રકારે છે. તથા ઉદય છતાંજ જે શાપશમમિકભાવ થાય તે સઘળાં કર્મોને થતું નથી પરંતુ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મોને જ થાય છે.
જે એમ છે તે મોહનીયકમને ક્ષાપશમ શી રીતે થાય છે? એ પ્રશ્નના ઉત્તરમાં " કહે છે કે મેહનીયકને ક્ષપશમ પ્રદેશેાદય હોય ત્યારે જ થાય છે, રદય હોય ત્યારે
નહિ. કારણ કે અનંતાનુબંધિઆદિ કર્મપ્રકૃતિઓ સર્વદ્યાતિ છે. સર્વજ્ઞાતિ પ્રકૃતિઓના સઘળાં રસસ્પદ્ધકે સર્વઘાતિજ હોય છે, દેશઘાતિ હેતા નથી. સર્વઘાતિ રસસ્પદ્ધકે સ્વઘાત્ય ગુણને સંપૂર્ણપણે હણે છે દેશથી નહિ તેથી તેને વિપાકેદય છતાં ક્ષપશમને સંભવ નથી, પરંતુ પ્રદેશય છતાં ક્ષયે પશમને સંભવ છે.
વળી અહિં એમ શંકા થાય કે પ્રદેશદય છતાં પણ સોપશમભાવને સંભવ કેમ હોઈ શકે? કારણ કે સર્વવાતિસ્પદ્ધકના દલિકે સર્વ પ્રકારે સ્વઘાત્મગુણને ઘાત કરવાના વિભાવવાળાં હોય છે. તેના ઉત્તરમાં કહે છે કે-વસ્તુ સ્વરૂપના જ્ઞાનનો અભાવ હોવાથી
ઉપરોક્ત શકો અથ છે. કેમકે તે સર્વદ્યાતિસ્પદ્ધકના દલિકોને તથા પ્રકારના શુદ્ધ અધ્ય નવસાયના બળથી કંઈક અલ્પ શક્તિવાળા કરીને તે પદ્ધ વિરલ વિરતપણે અનુભવતા "દેશદ્યાતિ રસસ્પમાં સ્તિણુકપ્રસવડે સંમત હોવાથી જેટલી તેઓમાં ફળ આપવાની શક્તિ છે તે પ્રકટ કરવા સમર્થ થતા નથી, રસદય હેય અને જેટલું ફળ આપી શકે તેટલું ફળ આપવા સમર્થ થતા નથી. તેથી તે પદ્ધ કે લાપશમને હણનાર થતા નથી. માટે મોહનીય કમીને પ્રદેશદય છતાં ક્ષોપશમભાવ વિધી નથી.
“અમેરિ' એ પદના અને મૂકેલ ઇતિ શબ્દ અધિક અર્થ સૂચક હોવાથી આ પ્રમાણે વિશેષ સમજવું-આદિના બાર કષાય અને મિથ્યાત્વાહનીય હિત શેષ મોહનીય છે પ્રકૃતિએને પ્રદેશોદય હેય અથવા વિપાકેદય હોય છતાં ક્ષયપશમ થાય છે એમાં કઈ વિરોધ નથી. કારણ કે સંજવલન આદિ મોહનીશની પ્રકૃતિએ દેશવાતિ છે. તેમાં પણ આ વિશેષ છે-સર્વદ્યાતિ પ્રકૃતિઓ સિવાયની શેષમેહનીયકર્મની પ્રકૃતિઓ અધુવેદયિ છે. તેથી વિપાકેદયના અભાવમાં શપથમિક ભાવ હેવા છતાં અને પ્રદેશદયને સંભવ છતાં પણ તે પ્રકૃતિએ અલ્પ પણ દેશવાતિ થતી નથી. જ્યારે વિપાકેદય હોય ત્યારે ક્ષાપથમિકભાવ છતાં કઈક મલિનતા કરતી હોવાથી દેશવાતિ થાય છે. એટલે ગુણના દેશને હણનારી થાય છે.
તાત્પર્ય એ કે દેશદ્યાતિની પ્રકૃતિને ઉદય છતાં પશમ થઈ શકે છે, અને સવ