Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
r ટીકાનુવાદ સહિત
is અદર પર્યાસ સૌભાગ્ય આય યશકીતિ અને તીર્થંકર, ઉચ્ચગેાત્ર, સમ્યક્ત્વમેહનીય, ને ડેડ સ્વલન હૈાભ આ ચેાત્રીશ પ્રકૃતિ ઉયવતી છે, કારણ કે તેઓના ઉડ્ડય અને સત્તાના એક સમયેજ નાશ થાય છે. તે આ પ્રમાણે
363
w
જ્ઞાનાવરણુ પાંચ, અંતરાય પાંચ, અને દશનાવરણ ચાર એ ચૌદ પ્રકૃતિએ ક્ષીણકષાય ગુણસ્થાનકના ચરમ સમયે કે જે સમયે તેની સત્તાને નાશ થાય છે તે સમયે સ્વસ્વ• રૂપે અનુભવાય છે, માટે તે ઉદયવતી છે. એ પ્રમાણે ચર્મેદ્રયવતી નામક્રમની મનુષ્યગતિ આદિ નવ પ્રકૃતિએ સાત સાત વેદનીય અને ઉચ્ચગેાત્ર સઘળી મળી બાર પ્રકૃતિાના અયોગિ પ્રવળિ ગુણસ્થાનકના અન્ય સમયે, સજવલન લાભને ક્ષપકશ્રેણિમાં સૂક્ષ્મ સૂપરાયના અન્ય સમયે, સમ્યક્ત્વાહનીયના ક્ષાયિક સમ્યક્ત્વ ઉપાર્જન કરતા પેાતાના ક્ષયના ચશ્મ સમયે, વેદ અને નપુસકવેદના તે તે વેઢના ઉદરે શ્રેણિ આરસનારને અનિવૃત્તિ બાદર સ`પાય ગુણુસ્થાનકના સંખ્યાત ભાગ ગયા પછી તે તે વેદના ઉદયના અન્ય સમયે, ચાર આસુના પાતપાતાના ભવના ચરમ સમયે સ્વસ્વરૂપે અનુભવ થાય છે માટે તે સઘળી : પ્રકૃતિએ ઉદયવતી કહેવાય છે.
:
*
જે કે સાત સાત વેદનીય અને ઔ નપુસકવેમા અનુચવતીપણુ પણ સભવે છે. કારણ કે ચૌદમા ગુણસ્થાનકે એક જીવને સાતા અસાતા બેમાંથી એકનેાજ હાય હાય છે. જેના ઉદય હાય તે ઉયવતી, અને જેના ઉય ન હેાય તે અનુદવયતી. એ પ્રમાણે જે વેદના ઉદરે શ્રેણિ આભી હોય તે વેદ ઉડ્ડયવતી સ’જ્ઞક, અને બીજો અનુયવતી સંજ્ઞક કહેવાય. આ પ્રમાણે ઉક્ત ચાર પ્રકૃતિએ અનુયવતીપણુ પણ સભવે છે છતાં મુખ્ય ગુને વલંબીનેજ સત્પુરૂષ ક પ્રકૃતિનુ નામ આપે છે. એક જીવ આશ્રયી ભલે એક પ્રકૃતિ ઉદયવતી સ`જ્ઞક અને અન્ય પ્રકૃતિ અનુયવતી સંજ્ઞક હોય પરંતુ ભિન્ન ભિન્ન છવાની અપે સાથે એ ચારે પ્રકૃતિએ ઉયવતી હાય છે, એ ધ્યાનમાં રાખીને પુત્ર પુરૂષાએ ઉદયવતી કહી છે.
શેષ એકસે ચૌદ પ્રકૃત્તિ અનુનયવતી છે. કારણ કે તે પ્રકૃતિ એનાં દલિકે ચરમ સમયે અન્યત્ર સક્રમતા હોવાથી પાતાના રસાયના અસાવ છે. તે આ પ્રમાણે—
ચરમાથ સ’જ્ઞાવાળી મનુષ્યગતિ આદિ નામકર્મની નવ પ્રકૃતિ, નરકદ્ધિક, તિયાઁગ્દ્વિક, એકેન્દ્રિય એઇન્દ્રિય તેઈન્દ્રિય અને ચૌિિન્દ્રયાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ અને અને ઉદ્યોત એ બાવીસ પ્રકૃતિએ તે નામ કર્મની શેષ એકોત્તેર પ્રકૃતિ સ્તિમુકસક્રમવડે સંક્રમાવી ચરમ સમયે પરપ્રકૃતિના વ્યપદેશે ભગવાન અયેાગિકેવળી અનુભવે છે. એ પ્રમાણે નિદ્રા અને પ્રચલાને ફીજીકષાય ગુજીસ્થાનકવાળા અનુભવે છે. તથા મિથ્યાત્વમાહનીય અને મિશ્રમેહનીયને સપ્તકક્ષય કાળે સમ્યક્ત્વમાં સ્તિપ્યુકસ ક્રમવડે સ’ક્રમાની પરબ્યયદેશે અનુભવે છે. અન’તાનુખ ધિના ક્ષયકાળે તેના દલિકાને અધ્ધમાન ચારિત્રમેાહનીયમાં ઝુલુસ ક્રમયરે સકમાવી અને ઉદ્દયાવલિકાના ઇલિકાને ઉચવતી પ્રકૃતિમાં સ્તબ્રુકસ ક્રમવડે સમાવી પરન્થપદેશે અનુસવે છે. તથા સ્થાવર, સમ, સાધારણ, તપ, ઉદ્યોત, એકે