Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત
૩૬૭
समयादन्तर्मुहूर्चमुत्कृष्टो यासां सान्तरास्ताः । वन्धेधिक उमयाः निरन्तरास्तस्मिंस्तु जघन्यः ॥६॥ અર્થ–જે કમં પ્રકૃતિએને સમયથી આરંભી ઉત્કૃષ્ટ અંતર્મુહૂરપયત બંધ થતે હેય તે સાંતા કહેવાય છે તથા જે પ્રકૃતિએને સમયથી આરંભી અંતમુહૂ અને તેથી પણ અધિક બંધ થતું હોય તે સાંતનિરતશ કહેવાય છે અને જે પ્રકૃતિએને જઘન્ય પણ અંતર્મુહૂર્ત મન થતું હોય તે નિરન્તરા કહેવાય છે.
ટીકાનુ –જે કમપ્રકૃતિએને જઘન્ય સમયમાત્ર બંધ થતું હોય અને ઉત્કૃષ્ટ સમયથી આરંભી અતમુહૂર્ત પયત બંધ થતું હોય, તેથી વધારે કાળ ન થતું હોય તે સાન્તા પ્રકૃતિએ છે. કેમકે અંતર્મુહૂર્તમાં પણ બધ આશ્રયી વ્યવધાન પડે છે, અંતર્મુહૂર્વકાળ પણ નિરંતર થતું નથી તેથી તે સાન્તા કહેવાય છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે-અસાતવેદનીય, સ્ત્રી, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, શેક, નરકશ્ચિક, આહારકશ્ચિક, પહેલા વિના પાંચ સસ્થાન, પહેલા વિના પાંચ સઘયણ. આદિની ચાર એકેન્દ્રિયદિ જાતિ, તપ, ઉદ્યોત, અપ્રશસ્ત વિહાગતિ, સ્થિર, શુભ, યશકીર્તિ, અને સ્થાવરદશક. આ સઘળી પ્રકૃ તિએ જઘન્યથી એક સમય બંધાય છે અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્વ પતિ બંધાય છે. ત્યાર પછી પિતાના સામાન્ય બંધ હેતુને સદભાવ છતાં પણ તથાસ્વભાવે તે પ્રકૃતિના બંધ ચોગ્ય અધ્યવસાયેનું પરાવન થતું હોવાથી અવશ્ય બંધાતી નથી પરંતુ તેની પ્રતિપક્ષ પ્રકૃતિએ બંધાય છે માટે સાન્તર કહેવાય છે.
જે પ્રકૃતિએને જઘન્યથી સમયમાત્ર બંધ થતું હોય અને ઉત્કૃષ્ટથી સમયથી આરંભી નિરન્તર અંતમુહૂર્તની ઉપર અસખ્ય કાળ પર્વત બંધ થતું હોય તે સાન્તરનિરન્તરા કહે વાય છે. કારણ કે અંતર્મુહૂર્તમાં બંધ આશ્રયી અંતર પડે છે અને અસંખ્ય કાળ પર્યત નિરન્તર પણ બંધાય છે. તે પૂર્વે કહેલી સમચતુરાદિ સત્તાવીસ પ્રકૃતિઓ છે. તે પ્રકૃતિએ જઘન્ય સમયમાત્ર બંધાય છે માટે સાંતરા છે અને ઉત્કૃષ્ટથી અનુત્તરાદિ દે અસંખ્યકાળ પતિ પણ નિરંતર બાધે છે, માટે અતમુહૂર્તમાં બ ધનું અંતર નહિ હેવાથી નિરન્તરા કહેવાય છે.
તથા જે પ્રકૃતિએને જઘન્યથી પણ અંતમુહૂ પર્વત બંધ થતું હોય અંતમુહર્તામાં અંધતું અંતર ન જ પડતું હોય તે નિરન્તા કહેવાય છે અને તે પહેલાં કહેલી હવબન્ધિ આદિ બાવન પ્રકૃતિઓ છે. એ પ્રકૃતિએ જઘન્યથી પણઅંતમુહુર્તપર્યંત નિરન્તર બંધાય છે.
તાત્પર્ય એ કે જે પ્રકૃતિએ અંતમુહૂ પર્વત નિરતર બંધાતી હોય તેટલા કાળમાં અંતર ન જ પડતું હોય તે નિરન્તરા, અતિમુહૂર્ત કાળમાં પણ અસર પડતું હોય તે સાન્તરા અને જે પ્રકૃતિઓનું અંતમુહૂર્ત કાળમાં અંધ આશ્રયી અસર પડતું પણ હોય અને અંતમુહૂર્વ પર્યત અને તેથી વધારે અસંખ્યકાળ પણ નિરંતર બંધાતી હોય તે સાન્તર નિરતરા કહેવાય છે. ૬૦