Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૬૮
પંચસમહતીયાર
આ પ્રમાણે નિરન્તરાદિ પ્રકૃતિએ કહી. હવે ઉદયબધેકાદિ પ્રકૃતિએને કહેવા ઈચ્છતા પહેલા તેનું સ્વરૂપ કહે છે–
उदए व अणुदए वा बंधाओ अन्नसंकमाओ वा । ठितिसंतं जाण भवे उकोसं ता तयक्खाओ ||६|| उदये वा अनुदये वा बन्धादन्यसंक्रमाद्वा । स्थितिसत्कर्म यासां भवेदुत्कृष्टं तास्तदारव्याः ॥६॥
અથ–બંધ વડે અથવા અન્યના સંક્રમવડે ઉદય હોય અથવા ન હોય છતાં જે કામ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા થાય તે પ્રકૃતિએ તે સત્તાવાળી સમજવી.
ટીકાનુ–જે કર્મ પ્રકૃતિને ઉદય હોય અથવા ન હોય છતાં બંધ વછે કે અન્ય પ્રકૃતિના દલિકાના સંક્રમ વડે ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા થાય તે પ્રકૃતિઓ તેને અનુરૂપ સંજ્ઞાવાળી સમજવી. તે આ પ્રમાણે
જે કર્મ કૃતિઓની વિપાકેદય હોય ત્યારે બંધ વડે મૂળકર્મની જેટલી સ્થિતિ છે તેટલી સ્થિતિ બંધાય તે ઉદય બલૂણ એટલે મૂળકીને જેટલું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે, તેટલે સ્થિતિબંધ જે ઉત્તર પ્રકૃતિએને બંધાતી વખતે થતું હોય તે હવે જે જે પ્રકૃએને ઉદય હોય ત્યારે જ ઉછ બંધ થતું હોય તે ઉદય બહુ. જેમકે મતિજ્ઞાનવરણીય કર્મ.
જેઓને ઉદય ન હોય ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતું હોય તે અનુદય બંધેલ્ફર જેમકે પાંચ નિદ્રા.
તથા પિતાના મૂળકર્મને જેટલું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય તેટલ સ્થિતિબંધ જે કમ પ્રકૃતિએને બંધાતી વખતે ન થતો હોય પરંતુ સવજાતીય પ્રકૃતિના દલિકેના સમવયે થતું હોય તે સંક્રમ કહેવાય. તેમાં જ્યારે ઉદય હોય ત્યારે જે પ્રકૃતિને અન્ય સવજાતીય દલિટેના સંક્રમવડે ઉત્કૃષ્ટ સ્થિતિને લાભ થાય તે ઉદય સંક્રમેહુણ જેમકે-સાતવેદનીય,
ઉદય ન હોય ત્યારે સક્રિમ કે ઉત્કૃષ્ટ સ્થિતિને લાભ થાય તે અનુદયસંસ્કૃષ્ટ કહેવાય. જેમકે-હેવગતિ નામ. ૬૧
તેમાં "અનાનુપ્રવિએ પણ કહી શકાય છે, એ જણાવવા પહેલાં ઉદય એકમેક પ્રકૃ તિઓ કહે છે
૧ શાસ્ત્રોમાં (૧) પૂર્વીનુપૂર્વી, (૨) પથાનુપૂર્વી અને (૩) અનાનુપૂર્વી એમ ત્રણ પ્રકારે પદાર્થોનું વર્ણન આવે છે..
= (૧) જે પદાર્થનું જે ક્રમે નિરુપણ કરવામાં આવ્યુ હોય તે જ કમે એક પદાર્થનું વરૂપ બતાવવું તે પૂર્વનુષ્પવી. (૨) જે પદાર્થનું જે મે નિરુપણ કરવામાં આવ્યું છે તેથી ત« ઉલટા ક્રમે