Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત
૩૫
દ્વિચરમ સમયે ઉદય વિચ્છેદ્ય, સાત વેદનીયના પ્રમત્તે અને સાત વેદનીયને સૂચેગિના ચરમ સમયે 'ધ વિચ્છેદ અને એ મનેના સાગિ કેવળીના ચરમ સમયે હૃદય વિચ્છેદ્ય, છેલ્લા સસ્થાનના મિથ્યાષ્ટિ ગુણઠાણે, વચલા ચાર સસ્થાન, અપ્રશસ્ત વિહાગતિ અને દુઃસ્વરના સાસ્વાદને, ઔદ્યારિકદ્ધિક અને પ્રથમ સંઘયણના અવિરતિ સમ્યગ્ છે ગુલુઠાણું, અસ્થિર અને અશુભને પ્રમત્ત સયતે, તેજસ, કામ!, સમચતુશ્ત્ર સંસ્થાન, વર્ણાદિ ચતુષ્ક, અગુલઘુ ચતુષ્ક, પ્રત્યેક, સ્થિર, જીભ, સુસ્વર અને નિર્માણના અપૂર્વકરણના છઠ્ઠા ભાગે અંધ વિચ્છેદ થાય છે, અને છેલ્લા સસ્થાનથી આરભી નિર્માણુ સુધીની અડાવીસે પ્રકૃતિએના યેટિંગ કેવળીના ચરમ સમયે ઉય વિચ્છેદ થાય છે. તથા અનુત્રિકના' અવિરતિ ગુણુઠાણું પચેન્દ્રિય જાતિ, ત્રસ, બાદર, પૉપ્ત, સુભળ, આય, તીથ કર એટલી પ્રકૃતિને અપૂર્વકરણના છઠ્ઠા ભાગે બંને યશકીતિ તથા ઉચ્ચત્રને સૂક્ષ્મ સપરાયના ચક્રમમયે વિચ્છેદ થાય છે અને આ મારે પ્રકૃતિને અવૈગિકળીના ચરમ મ્રમયે ઉદયવિચ્છેદ થાય છે, તથા સ્થાવરનામ, એકેન્દ્રિય, એન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરિન્દ્રિય જાતિ નામના, તથા નરકત્રિકને અને છેલ્લા સયણના તથા નપુલકવેટને મિથ્યાoિ ગુણુઢાણે 'વિચ્છેદ થાય છે. અને ઉદયવિચ્છેદ્ય અનુક્રમે સાસ્વાદને, અવિરતિ સમ્યગ્દષ્ટ ગુપુણે, અપ્રમત્ત સયતે અને અનિવૃત્તિ બાદરી સોંપાય ગુગુઠાણું થાય છે. તથા સીવેદના અધવિચ્છેદ સાસ્વાદને અને ઉદ્ય વિચ્છેદ નવમે ગુણુકાણે થાય છે. તથા તિય ચાતુપૂર્વિ, દુગ અને અનાદેયને તથા તિય ચગતિ, તિય "ચાયુ, ઉદ્યોત અને નીચગેાત્રના તથા સ્થાનિિત્રકને તથા ચેાથા પાંચમા સઘયજીને તથા બીજા ત્રીજા સઘયણને ઉપરોક્ત સઘળી પ્રકૃતિએના ધ વિચ્છેદ સાસ્વાદન ગુણુઠાણું થાય છે અને ઉદય વિચ્છેદ્ર અનુક્રમે અવિરતિ ગુણુઢાણે દેશવિરતિ ગુણુઢાણે, પ્રમત્તે, અપ્રમત્તે અને ઉષ્ણાંતમાહ ગુણે થાય છે. તથા અર વિશેાકના અધવિકૈદ્ય પ્રમત્ત સ યતે અને ઉયવિચ્છેદ્ય અપૂણે થાય છે. મોંજવલન લેાશના બ"ધ વિચ્છેદ નવમા ગુણસ્થાનકના ચરમસમયે અને ઉદ્રથ વિચ્છેદ સુમસ પાયના ચરમસમયે થાય છે. તે હેતુથી આ છયાસી પ્રકૃતિએ ક્રમવ્યવચ્છિદ્યમાન છે Àદયા કહેવાય છે.
તથા યશ કીતિ, સુરત્રિક, વૈક્રિયદ્ઘિક, અને આહારકદ્ધિક, એ આઠ પ્રકૃતિએના પહેલા ઉદય અને પછી બ વિચ્છેદ થતા હોવાથી ઉત્ક્રમ વ્યવધિમાન બધેય! કહેવાય છે. તે આ પ્રમાણે
અયશશ્ન-કીર્તિના પ્રમત્તે, દેવાયુત્રને અપ્રમત્તે, દેવદ્ધિક અને વૈક્રિયટિકના અપૂર્વકરણે અધ વિચ્છેદ્ય થાય છે. અને એ છએ પ્રકૃતિને ઉદય વિચ્છેદ ચાથે શુઢાણે થાય છે. તથા
૧ અહિં મનુષ્યત્રિમાં મનુષ્યાનુપૂર્વ લીધી છે અને તેના ઉદ॰ વિચ્છેદ ચેંગના રમમયે થાય છે એમ કહ્યું છે, એ વિચારણીય છે. કારણ કે કાઇપણ આનુપૂર્વના ઉદય પહેલા ખીજા અને ચોથા એ ત્રણ ગુણસ્થાનકે જ હેાય છે. અન્યત્ર હેતે નથી. કદાચ પ્રદેશાયની અપેક્ષાએ કહેવામા આવે તે તે પણ ચેાગ્ય નથી કારણ કે પ્રદેશાધ્યે તે સાયણ, સંસ્થાન નામકર્માદિ તાંતેર પ્રકૃતિ પણ હાય છે. એટલે બંધ અને ઉદયમા ચેાથે જ જતી હેવાથી તેને સમવવામાન બધાયમાં પ્રણ કરવી જોઇએ એમ લાગે કે પછી નાની મહારાજ જાશું.