Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૦૬
પચસંગ્રહ-તીયદ્વાર
જે કમના ઉદયથી એજ વી-પ્રતાપી આત્મા પિતાના દર્શન માત્રથી તેમજ વાણીની પટુતાવડે મહારાજાઓની સભામાં જવા છતાં પણ તે સભાના સભ્યને ત્રાસ ઉત્પન્ન કરેક્ષોભ પેદા કરે અને પ્રતિવાદિ-સામાપક્ષની પ્રતિભાને દબાવે તે પરાઘાતનામકર્મ. જે કર્મના ઉદયથી ઉચ્છવાસ-
નિવાસલબ્ધિ ઉત્પન્ન થાય તે ઉચ્છવાસ-નિચ્છવાસ નામકર્મ
જે કર્મના ઉદયથી જીવેના શરીરે સ્વરૂપે ઉષ્ણ નહિ છતાં ઉષ્ણુપ્રકાશરૂપ આતપ કરે તે આતપ નામકર્મ, તેને ઉદય સૂર્યના વિમાનની નીચે રહેલા બાદર પૃથ્વીકાયના જીને જ હોય છે, અગ્નિકાય જીવોને હોતે નથી. કારણ કે સિદ્ધાન્તમાં તેને ઉદય વિષે છે તે જીવોના શરીરમાં જે ઉષ્ણુતા છે તે ઉષ્ણ સ્પર્શ નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી છે, અને જે પ્રકાશકત્વ છે તે ઉત્કટ રક્તવર્ણ નામકમના ઉદયથી ઉત્પન્ન થયેલું છે.
જે કર્મના ઉદયથી જંતુઓના શરીરે શીત પ્રકાશરૂપ ઉદાત કરે તે ઉદ્યોતનામકર્મ, તેનો ઉદય યતિ અને દેવતાના ઉત્તરક્રિય શરીરમાં, ચંદ્ર ગ્રહ નક્ષત્ર અને તારાના વિમાન નની નીચે રહેલા પૃથ્વીકાયના શરીરમાં, તેમજ કેટલીક વનસ્પતિ વગેરેમાં હોય છે.
વગેરેને નાશ કરનાર જે કમ તે ઉપઘાત નામક એમ જણાવેલ છે. તથા વિજય પામવા છતા અન્યથાને વિજય નથી પામે ઇત્યાદિ કથન જે કર્મના ઉદયથી થાય તે ઉપઘાત નામકર્મ, એ પ્રમાણે પણ અન્ય આચાર્યો કહે છે
૧ જે કર્મના ઉદયથી અન્યને હશે તે પરાઘાન નામક એ પ્રમાણે શતકણિમાં જસ્થાવેલ છે અને રાજવાર્તિકકાર કહે છે કે જે કર્મના ઉદયથી ફલક આદિનું આવરણ નજીકમાં હોવા છતાં પણ અન્યવડે કરાયેલ શસ્ત્રાદિને આઘાત થાય તે પરાઘાત નામકર્મ,
૨ અહિં એમ શંકા થાય કે સઘળી લબ્ધિઓ ક્ષાપશમિક ભાવે એટલે કે વીતરાય કમના ક્ષપશમ થવાથી કહી છે, તે શ્વાસોશ્વાસ લબ્ધિમાં શ્વાસેશ્યસ નામકર્મ ઉઢય માનવાનું શું પ્રજન? તેના ઉત્તરમાં સમજવું કે કેટલીક લબ્ધિમાં કે જેની અંદર લેકમાં રહેલા પુદગો ગ્રહણ કરવાના હોય અને ગ્રહણ કરી શ્વાસે શ્વાસાદિ રૂપે પરિણુમાવવાનાં હોય ત્યાં કમને ઉદા પણ માને પડે છે કારણ કે કર્મના ઉદય વિના લકમાં રહેલા પુદગલે ગ્રહણ કરી પરિણુમાવી શકાતાં નથી. જેમ કે-આહારક લબ્ધિ જેને થઈ હોય તેને જયારે આડારક કરવું હોય ત્યારે લેકમાં રહેલી આહારકવાણામાંથી પુદ્ગલે પ્રહણ કરી તેને આહારકપણે પરિણુમાવે છે. આ ગ્રહણ અને પરિણામ કમના ઉદય વિના થતા નથી જે કે તદનુકૂળ વીતરાવકમને પશમ તે થ જ જોઈએ, જે તે ન હોય તે લબ્ધિ ફેરવી શકે જ નહિ. જેમ કે વૈદિક શરીર નામકર્મની લગભગ દરેક સંa પચેન્દ્રિય તિર્યંચમનુષ્યોને સતા હોય છે, છતાં સઘળા મનુષ્ય તિર્યંચ વેયિ શરીર કરી શકતા નથી. પરંતુ જેને તદનુકુળ ક્ષાપશમ થયે હેય તેજ કરી શકે છે. તેમ અહિ પણ મેચ્છવાસ પુદગલોનું ગ્રહણ તેમજ પરિણમન કરવાનું હોવાથી શ્વાસોચ્છવાસ નામકર્મ માનવાની આવશ્યકતા રહે છે.
8 આપનું લક્ષણ અગ્નિમાં ઘટતું નહિ હેવાથી પણ તેને આપને ઉદય હેત નથી આતપનું લક્ષણ-પિત અનુચ્છ હાઈ દૂર રહેલી વસ્તુ ઉપર ઉચ્ચ પ્રકાશ કરે એ છે. જયારે અમિ વર્ષ ઉષ્ણ છે, અને માત્ર થોડે દૂર રહેલ વસ્તુપરજ ઉષ્ય પ્રકાશ કરી શકે છે.