Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પરચમ મહતૃતીયદ્વાર
પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં આહારક પુદ્દગલા સાથે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં તેજસ પુદ્ગલાને જે સંબધ તે આહારક તૈજસ "ધન.
૧૬
પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં આહારક પુદગલેના પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતા કાણુ પુદ્ગલા સાથે જે સબંધ તે આહારક કાળુબ ધન
પૂર્વે ગ્રહણ કરેલાં ઔદારિક પુદ્ગલેને ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલેા સાથે જે સંબધ તે ઔદારિક ઔદારિક ધન,
પૂર્વ ગ્રહણ કરેલાં અને ગ્રહણુકાતાં તે જ ઔદારિક પુદ્ગલાના પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં તેજસ પુદ્ગલા સાથે જે સંબધ તે ઔદારિક તેજસ ાધન.
પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં ઔદ્યારિક પુદ્ગલના પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં કામ શુ પુદ્દગલા સાથે જે સંબધ તે ઔદ્યાશ્તિ કાણુ ધન
તથા ઈતર- તેજસ અને કામણુ બંનેના સમૂહ સાથે જોડાયેલા તે ત્રણ શરીરના ત્રણ ધન થાય છે તે આ પ્રમાણે વૈક્રિય તૈજસ કાણુ બંધન, આહારક તૈજસ કાણુ અંધન, અને ઔદારિક તૈજસ કામ બધન.
તેમાં પૂર્વ ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા વૈક્રિયતૈજસ અને ક્રાણુ એ ત્રણેના પુ ગલાને પરસ્પર જે સબંધ તે વૈક્રિયતૈજસકામ ભુખ ધન એ પ્રમાણે આહારક તૈજસ કાણુ અધન અને ઔદારિક તજસકા શુબ ધન પણ સમજવા.
પૂર્વોક્ત નવ ધન સાથે આ ત્રણ 'ધન જોડતાં કુલ બાર થાય છે.
તથા તેજસ અને ક્રાણુના પરસ્પર જોડવાથી ત્રણ ધન થાય છે. તે આ પ્રમાણેતેજસતૈજસમ ધન, તૈજસકા શુખ ધન, અને કામણુંકામણુખ ધન.
તેમાં પૂર્વે ગ્રહણ કરેલાં તૈજસ પુદ્ગલાના ગ્રહણ કરાતાં તેજસ પુદ્ગલા સાથે પરસ્પર જે સબધ તે તેજયતેજસમ ધન.
પૂર્વ ગ્રહણ કરેલાં અને ગ્રહ! કરાતા તૈજસ પુદ્ગલાના પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહેલુ કરાતાં કાણુ પુદ્ગલ્લે સાથે જે સંબધ તે તેજસકામ શુભ ધન.
પૂર્વે ગ્રહણ કરેલ કામણુ પુદ્ગલેાના ગ્રહણ કરતાં કામણુ પુદ્ગલા સાથે પરસ્પર સંબંધ તે કામણુ કાણુખ ધન.
પૂર્વોક્ત માર બંધના સાથે આ ત્રર્ ધન જોતાં કુલ પદર બંધન થાય છે. તે તે અંધનેાના હેતુભૂત ક્રમના પણ પદ્મર સેઢે થાય છે. આ પ્રમાણે જે પદર બંધન માને છે તેમને મતે પંદર અંધનનું સ્વરૂપ કર્યું. ૧૧
હવે જે આથા પદર બ"ધનની વિવક્ષા કરતા નથી પરં'તુ પાંચ જ માને છે તેમના તે પાંચ અધન અને તેના સમાન વક્તવ્ય હોવાથી પાચ સઘાતનનું વ્યાખ્યાન કરે છે—