Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમાં પ્રાણ પ્રથમ દ્વાર
ગતિમાં હોય છે. ગર્ભજતિયાને સમ્યફલ અને દેશવિરતિ ચોગ્ય પરિણામ થઈ શકે છે. તેમાં યુગલિયા તિર્યંચાને ચારજ ગુણસ્થાનક હેય છે, અને સભ્યત્વ ત્રણમાંથી કોઈપણ પ્રકારનું સંભવે છે. અને સંખ્યાતા વર્ષના આયુવાળા સંજ્ઞિ તિયચમાં ક્ષાયિક સિવાય એ સમ્યકત્વ, અને દેશવિરતિ સુધીના પાંચ ગુણસ્થાનકે સંભવે છે. મનુષ્યગતિમાં ચૌદ ગુણસ્થાનક ઘટે છે. તેમાં મિથ્યાત્વથી આરંભી અગિ સુધીના સવા ભાવને સંભવ છે. તથા એકેન્દ્રિય અને વિકન્દ્રિયમાં મિથ્યાષ્ટિ અને સારવાદન એ બે ગુણસ્થાનક હોય છે. તેમાં સાસ્વાદનપણું પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા કરણઅપર્યાપ્તાઓને અપર્યાપ્તાવસ્થામાં જાણવું. તથા પંચેન્દ્રિય માર્ગણામાં સઘળાં ચોદે ગુણરથાનકે સંભવે છે. કારણ કે મgધ્યગતિમાં સઘળા ભાવે ઘટે છે. ર૭
सव्वेसुवि मिच्छो वाउतेउसुहुमतिगं पमोक्षुण । सासायणो उ सम्मो सन्निदुगे सेस सन्निम्मि ॥२८॥
सर्वेष्वपि मिथ्याष्टिीयुतेजसूक्ष्मत्रिकं प्रमुच्य ।
सास्वादनस्तु सम्यग्दृष्टिः संज्ञिद्विके शेषाणि संज्ञिनि ॥२८॥ અર્થમિથ્યાષ્ટિ ગુણસ્થાનક સર્વછામાં, સાસ્વાદન ગુણસ્થાનક વાયુ તેલ અને સક્ષમ ત્રિક વીને શેષ સઘળા માં, અવિરિત સમ્યગૃષ્ટિ ગુણસ્થાનક સંક્ષિદ્ધિકમાં, અને શેષ ગુણસ્થાનકે સંશિમાં હોય છે.
ટીકાનુ સામાન્ય રીતે ત્રસ અને સ્થાવર સઘળા માં મિથ્યાષ્ટિ ગુણસ્થાનક હોય છે. તથા અનિકાય, વાઉકાય, અને સામાદિ ત્રણ-સૂકમનામકર્મના ઉદયવાળા, અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા, અને સાધારણ નામકર્મના ઉદયવાળા ઓને છોડી શેષ લધિપર્યાપ્તા અને કરણ અપર્યાપ્તા સઘળા અવસ્થામાં અને સંક્ષિપર્યાપ્તામાં સારવાહન સમ્યગૃષ્ટિ ગુણસ્થાનક હોય છે. તથા સંક્ષિપર્યાપ્તા અને સંપત્તિ અપર્યાપ્તા જીવમાં અવિરતિ સમ્યગૃષ્ટિ ગુણસ્થાનક હોય છે. શેષ મિશ્રદષ્ટિ અને દેશવિરતિ આદિ અગીઆર ગુણસ્થાનકે પર્યાપ્ત સંશિ પંચેન્દ્રિયમાં જ હોય છે. ૨૮
जा बायरो ता वेएसु, तिसु वि तह तिसु य संपराएसु । लोभमि जाव सुहुमो छ.लेसा जाव. सम्मोति ॥२९॥
यावबादरस्तावद् वेदेषु विष्वपि तथा त्रिषु च संपरायेषु ।
लोभे यावत्मक्ष्मः षट्लेश्यासु यावत्सम्यग्दृष्टिरिति ॥२९॥ અથ–ત્રણ વેદ તથા ત્રણ કષાયમાં બાદર સંપશય સુધીના ગુણસ્થાનકે હોય છે.
૧ અહિં વેદમાં જે નવ ગુણસ્થાનકે કહ્યા તે દ્રવ્યવેદ આશ્રયી કથા છે કે ભાવ આપી? દ્રવ્યવેદ આશ્રયી તે કહા જણાતા નથી. કારણ કે તે તે ઉપરના ગુણસ્થાનકે પણ હોય છે. ભાવ