Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ર૭ર
પંચમહ-દ્વિતીયદ્વાર પર્યાપ્ત એકેન્દ્રિયાદિને કરણ-અપર્યાપ્ત અવસ્થામાં સારવાદન ગુણસ્થાનક હોય છે, પરંતુ અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનક હેતા નથી તેથી તે બે ભાવે સંભવતા નથી.
અપર્યાપ્ત સંપત્તિમાં પૂર્વોક્ત ત્રણ તેમજ લબ્ધિ પર્યાપ્ત કઈકને કરણ-અપર્યાપ્તાવસ્થામાં ક્ષાયિક સમ્યકત્વ પણ હોય છે અને સપ્તતિકા ચૂર્ણના મતે ઉપશમ સમ્યફથી ઉપશમ– શ્રેણિમાં કાળ કરી ઉપશમસમ્યફલ સહિત અનુત્તર વિમાને જાય છે તેથી તે મને કઈકને ઉપશમ સભ્યફવા પણ હોય છે તેથી અનેક જીવાશ્રયી પાંચે ભાવે પણ ઘટે છે. પર્યાપ્તત્તિમાં સામાન્યથી પાંચે ભાવે ઘટી શકે છે.
ત્યાં એક અથવા અનેક જીવાશ્રયી મિયાત્વાદિ પ્રથમનાં ત્રણ ગુણસ્થાનકે ક્ષાપશમિક, ઓયિક અને પરિણામિક એ ત્રણ અને સયાગી-તથા અગિ-કેવળી ગુણસ્થાનકે ઔદયિક, ક્ષાયિક અને પરિણામિક એ ત્રણ ભાવ હોય છે.
ક્ષપશમ સમ્યગૃષ્ટિ જીવને અવિરતિ સભ્યદષ્ટિ આદિ ચાર ગુણસ્થાનકે ક્ષાપથમિક દયિક અને પરિણામિક એ ત્રણ અને ક્ષાયિક કે ઔપથમિક સદ્ભવી જીવને ક્ષાયિક કે
પશસિક સમ્યકત્વ સહિત ચાર ભાવે અને ત્રણ પ્રકારના સમ્યફવી છને આશ્રયી પાંચે ભાવે હેય છે.
ઉપશમણિગત અપૂર્વકરણાદિ ચાર ગુણસ્થાનકમાં એક અથવા અનેક જીવ આશ્રયી ઉપશમ સમ્યફવીને ક્ષાયિક વિના ચાર અને ક્ષાયિક સમ્યગૃષ્ટિને પાંચે ભારે હોય છે.
ક્ષપકશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ તથા ક્ષીણહ આ ચાર ગુણસ્થાનકે ઉપશમ વિના ચાર ભાવે હેય છે.
ઈ અબહુવ યા છથી ક્યા છે કેટલા અલ્પ અથવા અધિક છે તેને વિચાર જેમાં હોય તે અહ૫મહુવ.
પુરુષ રૂપ ગર્ભજ મનુષ્યો સવથી અલપ છે અને સંખ્યાતા જ છે તે થકી ગજ માનવીઓ સત્તાવીસ અધિક છે. તેથી પર્યાપ્ત બાદર તેઉકાય છે અસંખ્યાતગુણા છે, તેથી અનુત્તર દે અસંખ્યાતગુણા છે, તેથી ઉપરના ત્રણ, મધ્યમ ત્રણ અને નીચેના ત્રણ રૈવેયક છે, તે થકી અમ્યુત, આરણ, પ્રાણુત અને આનત ક૯૫ના દેવો અનુકમે એકેકથી સખ્યાત ગુણ છે.
શાસ્ત્રમાં આ સર્વ દેવને ક્ષેત્ર પોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશરાશિ પ્રમાણુ કહ્યા છે, તે પણ અસંખ્યાત ભાગ ઉત્તરે ત્તર સંખ્યાત ગુણ માટે લેવાને હેવાથી ઉપરોક્ત અહ૫બહુતમાં દેશ નથી.
ઉપર-ઉપર કરતાં નીચેનીચેના શ્રેયમાં અને કેવલેમાં વિમાને અધિ-અધિક હોવાથી તેમજ વધુ વધુ પુણ્ય અને ગુણના પ્રકલવાળા છ ઉપર-ઉપર ઉત્પન્ન થાય છે