Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સાસંગ્રહ
અપર્યાપ્ત બાદ તેઉકાયથી પર્યાપ્ત સુધમનિગદ સુધીના દરેક સામાન્યથી અસંખ્ય લકાકાશ પ્રદેશ પ્રમાણુ કહેલ છે તે પણ અસંખ્યના અસંખ્ય પ્રકાર હોવાથી ઉપર બતાવ્યા મુજબ અસંખ્યાતગુણ, વિશેષાધિક કે સંગતગુણ વગેરે રૂપ અપભવ કહેવામાં કઈ દોપ નથી.
પર્યાપ્ત સૂક્ષમ નિદેથી અભ, સગ્યવથી પતિત મિથ્યાત્વીએ, સિદ્ધો અને પથમ બાદર વનસ્પતિકાય ઉત્તરોત્તર અનતગુણ છે, તેથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિો વિશેવાધિક છે. તેથી અપર્યાપ્ત બાદર વનસ્પતિકાય છે અસંચગુણ છે. તેથી સઘળા અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયે વિશેષાધિક છે.
અપર્યાપ્ત બાદર એકેન્દ્રિાથી અપર્યાપ્ત સૂમ વનસ્પતિઓ અસંખ્ય છે, તેથી અપર્યાપ્ત સર્વ સૂક્ષમ છે વિશેષાધિક, તેઓથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાય છ સંખ્યાતણ અને તેથી પર્યાપ્ત સર્વ સૂક્ષમ છ વિશેષાધિક છે.
જો કે પર્યાપ્ત સહમ પૃથ્વીકાયાદિ જે અસંખ્ય લોકાકાળ પ્રદેશ પ્રમાણ છે, પરંતુ તેનાથી પર્યાપ્ત સૂકમ વનસ્પતિકાયજી અનતગુણ હેવાથી પર્યાપ્ત સૂકમ વનસ્પતિકાય કરતાં શેષ સૂક્ષમ છે અનંતમા ભાગ જેટલા જ છે તેથી તેના કરતાં પથખ સર્વ સમ છ વિશેષાધિક જ થાય છે.
પર્યાપ્ત સૂરમથી પર્યાપ્ત-અપર્યાપ્ત સૂકમ જ વિશેષાધિક છે. તેથી ભવ્ય, બાદર સલમ નિમેદના છે અને સર્વ વનસ્પતિ છ ઉત્તત્તર વિવાધિક છે.
પ્રશ્ન-ભાદર-સૂમ વિગેદમાં અનતા અભાવે પણ છે અને સુમિ-બાર દિની બહાર રહેલ ભવ્ય છે પણ અસંખ્યાતા છે છતાં ભવ્ય જી કરતાં બાદર સામ નિ દના છ સંખ્યાત કે અસંખ્યાતગુણ ન કહેતાં વિશેષાધિક જ કેમ ?
ઉત્તર–આદર-સૂકમ નિગોદમાં ભવ્ય છ કરતાં અનતા અન છે જેવા છતાં તેમજ ભયમાંથી નિગદ બહાર રહેલ અસંખ્ય ભવ્ય ઓછા થવા છતાંય લિ. દમાં રહેલ ભવ્ય છ કરતાં શેષ સર્વ ભવ્ય અને અભિવ્ય અનવમા વાવ સમાન જ લેવાથી મળ્યુ છે કરતાં બાદર-સૂમ નિગેદના છ વિશેષાધિક જ થાય ખાન ગુણાદિ ન જ થાય.
સર્વ વનસ્પતિ છથી એકદિયે, તિર્યા. ચારે ગતિના મિષ્ટાદક, અતિ
, મૃષાથી, છા, પગવાળા , સંસારી છે અને સર્વ કે અમે વિશેપાષિક વિશેષાધિ છે.
ગુણસ્થાનક આશ્રયી અલ્પબદલ દામગિન અપકરણાદિ ચાર ગુજરથાનકવાળા જ
પછી કહેવત થાનકે રહેલ કઠ્ઠી સંખ્યારાજ ની અપિ = : છે . . : -