Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત,
૧૩
તથા પાંચે ભાવના સાગથી થતે એક ભંગ કુલ છવીસ ભાંગા થાય છે.
આ ભાંગામાંથી ક્રિક ગિ એક, ત્રિક સચેગિ બે, ચતુઃ ગિ છે, અને પંચ સંગિ એક એમ છ ભાંગાજ ઘટે છે, બીજા ઘટતા નથી. માત્ર સંગ રચના આશ્રવિને જ બતાવ્યા છે. ઘટતા ભાંગાના જ્ઞાન માટે પણ તે રચના ઉપયોગિ છે.
હવે કર્યો ભંગ કે ઘટે છે તે બતાવે છે–દ્ધિક સંગિ ભાંગામાંથી ક્ષાયિક પરિણમિક એ નવમે ભાગે સિહો આશ્રયી ઘટે છે. ચારિત્ર, દાનાદિ લબ્ધિ, ક્ષાધિકસમ્યકત્વ, સિદ્ધોને કેવળજ્ઞાન દર્શન, ક્ષાયિક ભાવે છે, અને જીવવ પરિણામિક ભાવે છે.
ત્રિકગિ સાંગામાને ઔયિક સાથિક પરિણામિક એ પાંચમ ભંગ તથા ઓયિક શાપથમિક પરિણામિક એ છઠ્ઠો ભંગ એમ બે ભાગા સંભવે છે. તેમાં પાંચમે ભંગ કેવળિ આશ્રયિ જાણ. તેઓને મનુષ્યગતિ આદિ ઔદયિક લાવે, જ્ઞાન દર્શન આદિ ક્ષાયિકભાવે, અને જીવવા ભવ્યત્વ એ પરિણામિક ભાવે છે તથા છઠ્ઠો ભગ ચારે ગતિના સંસારિ જીવ આયિ જાણુ. તેઓને નારકતવાદિ પર્યાય ઔવિકભાવે, ઈન્દ્રિય મતિજ્ઞાનાદિ ક્ષાપથમિકભાવે, અને જીવવા ભવ્યત્વ કે અભવ્યત્વ પરિણામિકભાવે હોય છે. આ કારણથી આ ભંગ ગતિના ભેદે ચાર પ્રકારે થાય છે. તે આ પ્રમાણે નરકગતિમાં ઔચિકભાવે નારકીપણું, સાપથમિક ભાવે ઈન્ડિયાદિ અને પરિણામિકભાવે જીવવા ભવ્યત્વ અથવા જીવવા અભાવ હોય છે. તિયચગતિમાં દચિકભાવે તિનિત્વ, ક્ષારોપથમિકભાવે ઇન્દ્રિયાદિ. અને પરિણામિક ભાવે જીવવાદિ ઘટે છે. આ પ્રમાણે દેવ અને મનુષ્ય ગતિ આશ્રયી પશુ વિચાર કરી લે.
આજ ત્રણ ભાગમાં ચે ક્ષાયિકભાવ જેડીએ ત્યારે ચતુરાગ ભંગ થાય છે. તે આ-દયિક ક્ષાયિક ક્ષાપથમિક અને પરિણામિક. આ ચતુસરોગે થતા છ ભાંગામાને ચા સંગ છે.
આ ભાબે પણ પૂર્વોત ત્રિક સંવેગિ ભાંગાની જેમ ગતિના ભેદે ચાર પ્રકારે થાય છે. તેમાં ઔદયિકભાવે મનુષ્યત્વાદિ ક્ષાયિકભાવે સમ્યકત્વ, ક્ષાપથમિકભાવે મતિજ્ઞાનાદિ અને પરિણાસિકભાવે છેવત્વ અને ભવ્યત્વ હોય છે.
પૂર્વે ત્રિક સંગિ ભાંગ સાથે ઔપથમિકસાવ જેડીયે ત્યારે પણ ચાસગિ ભગ થાય છે, અને તે આશાપથમિક ઔપથમિક ઔદથિક પરિણામિક. આ ચાસગિ ભાંગામાને ત્રીજો ભંગ છે.
આ સંગ પણ પૂર્વોક્ત ભાંગાની જેમ ગતિના લેકે ચાર પ્રકારે થાય છે. માત્ર એટલું વિરોષ છે કે-ક્ષાયિક સમ્યકૃત્વના સ્થાને ઉપશમસમ્યફતવ જાણવું
પંચાગિ ભાંગ ક્ષાયિકસમ્યક ઉપશમણિ માંડનારનેજ ઘટે છે અન્યત્ર ઘટતે. નથી. તે ભાગે આ પ્રમાણે દયિક પથમિક શાયિક ક્ષાપશમિક અને પરિણામિક.