Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત
હ
હવે પછી એક જીવાશ્રયી સ્ત્ર'તર કહે છે. જેમકે-ફાઈ એક જીવ ત્રસ કે માદર છે, તે વધારે કેટલા કાળે સ્થાવરપણું કે સમપણું' પ્રાપ્ત કરે ?
અહિં એનું સામાન્ય સ્વરૂપ એ છે કે એક સેના જેટલેા સ્થિતિયાળ હાય, તેટલે તેના વિરૂદ્ધ ભેદના વિરહકાળ હાય છે. જેમકે-સ્થાવર કે સૂક્ષ્મપણાને વિરહકાળ કેટલે ? એટલે કે કોઈ એક જીવ કેટલાકાળે સ્થાવરપણું કે સૂક્ષ્મપણુ* પ્રાપ્ત કરે એના નિર્ણય કરવા હાય ત્યારે તેના વિરૂદ્ધ ભેદ ત્રસ અને આદરપણે ઉત્કૃષ્ટથી તે જીવ કેટલે કાળ રહે એ વિચારી નિષ્કુ ય કરવા જોઈએ. એક જીવ વધારેમાં વધારે ત્રસણામાં અને બાદરપણામાં જેટલા કાળ રહે, તેટલા સ્થાવર અને સૂક્ષ્મપણાના અત્તર કાળ ગણુાય. આજ હકીકત વિસ્તારથી કહે છે–
ત્રસ ખાદર સાધારણ અસત્તિ અને નપુંસક એ દરેકના જેટલે સ્થિતિકાળ છે તેટલા અનુક્રમે તેઓના પ્રતિપક્ષ સ્થાવર સૂક્ષ્મ પ્રત્યેકશરીર સજ્ઞિ અને સ્ત્રી-પુરુષવેદના ઉત્કૃષ્ટથી વિશ્તકાળ સમજવા
જેમકે સ્થાવરપશુ' છેાડીને સ્થાવરણુ. પ્રાપ્ત કરતાં કેટલે કાળ જાય ? તે કહે છે કે જઘન્ય અંતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ટ ત્રસકાયને કાયસ્થિતિકાળ કેટલાક વષ અધિક બે હજાર સાગરામ પ્રમાણ કાળ જાય.
જધન્યથી અંતમુહૂત્ત'ની ભાવના આ પ્રમાણે-કઈ એક જીવ સ્થાવરપણું' છેડી અંતસુહૂત્ત અાયુવાળા ત્રસમાં આવી સ્થાવરમાં જાય તે આશ્રયી જઘન્ય અંતર્મુહૂત્તકાળ ઘટે છે.
કાઈ જીવ ઉપરાસ્ત કંઇક અધિક એ હજાર સાગરાપમ ત્રણમાં રહી મેાક્ષમાં ન જાય તા પછી અવશ્ય સ્થાવરમાં જાય એ રીતે ઉત્કૃષ્ટ અતરકાળ ઘટે છે.
એ રીતે સમજી પ્રાપ્ત કરતાં જઘન્ય અ ંતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ટ માદરના સિત્તેર કેાડાકોડી સાગરોપમ પ્રમાણુ ક્રાયસ્થિતિકાળ અંતર છે.
તથા પ્રત્યેક શરીરપણાને ઢાઢી સાધારણ શરીરમાં ઉત્પન્ન થઈ શ્રી કાળાંતરે પ્રત્યેક શરીરપશુ પ્રાપ્ત કરતા જઘન્ય અતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ઠ સાધારણના અતી પુદ્દગલ પાવર્ત્તન પ્રમાણુ કાર્યસ્થિતિકાળ અતર છે.
તથા સશિપ બ્રેાડી અસંજ્ઞિમાં ઉત્પન્ન થઇ કી સ ́ક્ષિપણુ પ્રાપ્ત કરતા જઘન્ય અંતહૂંત્ત અને ઉત્કૃષ્ટ અજ્ઞિના અસખ્ય પુદ્ગલ પરાવર્ત્તન કાયસ્થિતિ પ્રમાણુ અંતરકાળ છે.
અહિં સમપણાનું ઉત્કૃષ્ટ અંતર સિત્તેરે કાઢાડી સાગરોપમ પ્રમાણ જણુાવ્યું, પરંતુ સામાન્ય સમની અપેક્ષાએ તેટલુ અંતર ઘટી શકતું નથી. આગળ અાજ દ્વારની ગા॰ ૫૦ અને તેની ટીકામાં સામાન્ય ખાદરની ઉત્કૃષ્ટ સ્વક્રાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ બતાવી છે. એટલે સૂક્ષ્મનું ઉત્કૃષ્ટ અંતર પણ સ ા ઉર્જાપણી-અવસર્પિણી પ્રમાણ સલવે, તેથી પૃથ્વીકાયાદિ કષ્ટપણુ વિક્ષિત એક કાર્યમાં જ સૂક્ષ્મ પૃથ્વીકાયાર્દિકનું અંતર વિચારીએ તે સૂક્ષ્મ પૃથ્વીકાય જીવ્ર સિત્તેર કઢાડેડી સાગરોપમ પ્રમાણુ ખાદર પૃથ્વીકાય છત્રની સ્વક્રાયસ્થિતિ પૂરું કરી પુનઃ સુક્ષ્મ પૃથ્વીકાયમાં આવે એ અપેક્ષાએ ઉકન અતર ઘટી શકે. તત્ત્વ લિંગમ્ય,
ર