Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટકાવા સહિત.
હવે પર્યાપ્તાપર્યાપ્ત સૂક્ષમાદિના સંબંધમાં કહે છે पज्जत्तापजता सुहुमा किंचिहिया भव्वसिद्धिया। तत्तो बायर सुहुमा निगोय वणस्सइजिया तत्तो॥७॥
पर्याशापाताः सूक्ष्माः किञ्चिदधिकाः भव्यसिद्धिकाः ।
ततो वादरसक्ष्माः निगोदाः वनस्पतिजीवास्ततः ॥७८॥ અથ-તેથી પણ અપર્યાપ્ત સૂથમ છ વિશેષાધિક છે. તેઓથી ભવ્યસિવિક જીવે વિશેષાધિક, તેથી બાદર સૂક્ષમ નિગોદો વિશેષાધિક, અને તેમાંથી સઘળા વનસ્પતિ છે વિશેષાધિક છે.
ટીકાનુ સઘળા પર્યાપ્ત સૂકમ એકેન્દ્રિય જીવોથી સઘળા પર્યાય અપયત સુલમ એકેદ્રિય જી વિશેષાધિક છે. તેથી ભવ્ય સિદ્ધિઆ છે વિશેષાધિક છે. કારણ કે સર્વ છની સંખ્યામાંથી જઘન્યયુક્ત અનંત પ્રમાણ અભવ્યની સંખ્યા કાઢી નાખતાં શેષ સઘળા છે ભવ્ય છે, માટે પૂર્વોક્ત સંખ્યાથી ભવ્ય છ વિશેષાધિક કહા છે.
તેમાંથી પણ બાદર અને સૂક્ષમ બને મળી નિગદ છ વિશેષાધિક છે. કેમકે તેમાં કેટલાક અભવ્ય જીવોની સંખ્યાને પણ સમાવેશ થાય છે માટે,
પ્રશ્ન- ભવ્ય છથી બાર અને સૂકમ નિગદ છ વિશેષાધિક કેમ કહા? સંખ્યાત કે અસંખ્યાતગુણા કેમ નહિ? કેમકે નિગોદમાં ભવ્ય અભવ્ય અને પ્રકારના જીવે છે, અને ભવ્ય છે નિગોદ સિવાયના છવભેદમાં પણ છે. એટલે નિગેલ અને તે સિવાયના જીવલેમાં રહેલા ભવ્ય જીથી માત્ર નિગોદના છે કે જેમાં અનંત અભાગે પણ રહેલા છે તે વિશેષાધિક કેમ?
ઉત્તર–શય છથી બાદર અને સૂક્ષમ નિગદ છ સંખ્યાત કે અસંખ્યાતગુણા કોઈ પણ રીતે ઘટી શકતા નથી, કેમકે અહિં અભવ્ય સિવાયના ભવ્યને વિચાર કર્યો છે. અભ યુક્ત અનંત સંખ્યા પ્રમાણ છે, અને બાહર સૂક્ષમ નિગદ વિનાના શેષ સઘળા જેને સરવાળો અસંખ્ય લેકાકાશપ્રદેશરાશિ પ્રમાણ જ છે. તેથી અલભ્ય અને ભજોની મોટી સંખ્યા તે બાદર નિગદમાં જ રહેલી છે અન્યત્ર નહિ તથા ભવ્યની અપેક્ષાએ અભાળે ઘણા જ અલ્પ છે-અનંતમા ભાગ માત્ર છે-એટલે અભવ્ય અનત જ સૂક્ષમ બાદર નિગેહમાં રહેલા છે છતાં પણ કુલ ભવ્ય છથી બાદર સૂક્ષમ નિમેદજીની કુલ સંખ્યા વિશેષાધિક જ થાય છે. - સૂકમ બાદર નિગોદ છથી સામાન્ય વનસ્પતિ છે વિશેષાધિક છે. કારણ કે પ્રત્યેક શરીરિ વનસ્પતિકાયના જીને પણ તેમાં સમાવેશ થાય છે માટે ૭૮