Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
કાકાનવા સહિત
ગર્ભજ મનુષ્યમાં અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનકવાળા મનુષ્યથી મિથ્યાણિ મનુષ્ય સંધ્યાતગુણાજ છે. કેમકે તેઓ સઘળા મળી સંખ્યાતાજ છે.
તથા જે ભવસ્થ અગિ કેવળિ જીવે છે તે ક્ષેપક તુલ્ય હોય છે. કેમકે તેઓની સંખ્યા પણ વધારેમાં વધારે શતથફવજ હોય છે.
અભાવસ્થ અગિકેવળિ અવિરતિ સમ્યગદષ્ટિ જીવેથી અતિગુણા છે, સિદ્ધો અનતા છે અને તે સઘળા અગિ છે માટે ૮૧
આ રીતે અપમહત્વ કહ્યું અને તે કહેવાથી સત્પરાદિ પ્રરૂપણા સંપૂર્ણ કરી. આ સત્પદાદિ પ્રરૂપણા અતવ ગહન છે છતાં પણ પ્રજ્ઞાપના સૂત્રની કૃપાથી તેનું મેં અપમાત્ર વર્ણન કર્યું છે. અલ્પબુદ્ધિવાળા મેં જિનેશ્વરેના આગામથી જે કંઈ વિરૂદ્ધ કહ્યું હોય તેને તરવજ્ઞ વિદ્વાનોએ મારા પર કૃપા કરી દેવી લેવું. હવે પૂર્વે જીવેના ચૌઢ ભેદ વર્ણવ્યા છે તે ચૌદ લે કહે છે
एगिदिय सुइमियरा सन्नियर पणिदिया सबितिचउ । पज्जत्तापजत्ताभएणं चोदसग्गामा ||८ .एकेन्द्रियाः सूक्ष्मेतराः सञ्जीतराः पञ्चेन्द्रियाः सद्वित्रिचतुरिन्द्रियाः ।
पर्याप्तापर्याप्तमेदेन चतुर्दशग्रामाः ॥२॥ આઈસકમ અને બાદમાં કેન્દ્રિય સંસી અને અને અન્ની પંચેન્દ્રિય બેઈન્દ્રિય તેક્રિય અને ચૌરિન્દ્રય એ સાતે પર્યાપ્તા અપર્યાપ્તાના લેટે છના ચૌદ પ્રકાર છે.
ટીકાનુ–સૂમ નામકર્મના ઉદયવાળા સૂમ, અને ખાદર નામકર્મના ઉદયવાળા બાદર એમ એકેન્દ્રિા બે પ્રકારે છે. તથા સંપત્તિ અને અરિ એમ પંચેન્દ્રિય જીવે બે ભેદે છે. તે ચાર ભેદ તથા બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિય એમ છના સાત ભેદે થાય છે. તે દરેક પર્યાપ્તા અને અપર્યાપ્તાના ભેદ જીવોના કુલ ચૌદ ભેદ થાય છે. આ ચૌદ ભેદેનું પૂર્વ સવિસ્તર વર્ણન કર્યું છે એટલે અહિં તેનું વર્ણન કરતા નથી. ૮૨ હવે છેલ્લે સંઝિપર્યાપ્ત ભેદ ગુણસ્થાનકના ભેદે ચૌદ પ્રકાર છે તે ચૌદ ભટ્ટ કહે છે. मिच्छा सासणमिस्सा अविरयदेसा पमत्त अपमत्ता । अपुव्व बायर सुहुमोवसंतखीणा सजोगियरा ॥३॥
मिथ्यादृष्टिः सासादन मिश्री अविरतदेशौ प्रमचाप्रमत्तौ । અવિવાદો શાહી સોરી રૂા
-