Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકનુવાદ સહિત,
w
પારિત્રિક અને ક્ષાયિક. તેમાં મનુષ્યગતિ આદિ ઔદાયિક ભાવે, ભવ્યત્વ અને જીવત્વ પારિણામિક ભાવે, કેવળજ્ઞાન કેવળદર્શન ક્ષાયિક સમ્યક્ત્વ ચારિત્ર અને પૂર્ણ દાનાદિ પાંચ લબ્ધિ એ સવ ક્ષાર્થિકસાવે હેાય છે.
સિદ્ધ ભગવાનને ક્ષાયિક અને પારિણામિક એ એજ જીવના સ્વરૂપ રૂપ ભાવે હાય છે. તેમાં કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવે અને જીવત પાાિમિક ભાવે હાય છે, એ પણ સમજી લેવું. આ પ્રમાણે ગુણસ્થાનકીમાં ભાવે વિચાર્યું. તેને અનુસરી જીવસ્થાનકમાં પણ પાતાની મેળે વિચારી લેવા.
તેમાં શરૂઆતના બાર જીવસ્થાનકમાં ઐયિક ક્ષારે પશામક અને પાણિામિક એ ત્રણુ ભાવા હાય છે. આ સઘળા જીવસ્થાનકમાં પહેલુજ ગુણુસ્થાનક હેાય છે. માત્ર કરણુ અપુચાપ્ત ખાતર એકેન્દ્રિય બેઇન્દ્રિય તેન્દ્રિય ચતુરિન્દ્રિય અને અસજ્ઞિ ચેન્દ્રિયમાંથી કેટલાકને સાસ્વાદન હાય છે, તેથી, તેમાં પહેલા અને ખીજા ગુરુસ્થાનકમાં જે રીતે ભાવા કહ્યા હોય તે રીતે સમજવા.
લખિ અપાપ્ત સજ્ઞિમાં પશુ પૂર્વોક્ત જ ત્રણ ભાવે સમજવા, કારણુ અપર્યાપ્ત સજ્ઞિમાં ચાથા ગુણુસ્થાનકના પશુ સભવ હાવાથી જેઓએ દર્શન સપ્તકના ક્ષય કર્યો હાય તેને ક્ષાયિક સમ્યક્ત્વ, અને જે ઉપશમન્નેશિમાંથી કાળધમ પામી અનુત્તર વિમાનમાં ગયેલા હાય તે દેવાને ઉપશમ સમ્યક્ત્વ, પત્તુ હોઈ શકે છે. માટે ઔયિક ક્ષાયિક ક્ષાયાપશ્ચમિક અને પાણિાર્મિક અથવા ઔપમિક ઔયિક ક્ષાર્યામિક અને પાણિામિક એમ ચાર ચાર ભાવે પશુ હોય છે. ઉપરક્તએ સમ્યક્ત્વમાંથી કોઇ પણ સમ્યક્ત્વ ન હાય તા પૂર્વોક્ત ત્રણ ભાવે હાય છે. માત્ર સમ્યક્ત્વ ક્ષાયેાપશમિક હોય છે.
પર્યાપ્ત સજ્ઞિ જીવેામાં તે ગુણસ્થાનકના ક્રમે જે પ્રમાણે ભાવે કહ્યા છે તે પ્રમાણે તે સઘળા હાય છે, કારણ કે સજ્ઞિમાં ચૌદે ગુરુસ્થાનકને સ’ભવ છે. ૬૪
આ પ્રમાણે ભાવદ્વાર કહ્યું. હવે અપમહુવદ્વાર કહે છે—
थोवा गन्भयमणुया तत्तो इत्थीओ तिघणगुणियाओ । बायर तेक्काया तासिमसंखेज पज्जन्ता ||६५॥
स्तोका गर्भजमनुजाः ततः स्त्रियः त्रिचनगुणिताः । वादरतेजस्कायाः ताभ्योऽसंख्येयगुणाः पर्याप्ताः ||६५ ||
અથ—ગ જ મનુષ્યા થાડા છે, તેનાથી શ્રીએ ત્રણુના જેટલે ઘન થાય તેટલા ગુણી છે, અને તેનાથી માદર પર્યાપ્ત તેઉકાયના જીવા અસખ્યાત ગુણા છે.
ટીકાનુ॰-પુરૂષરૂપ ગણજ મનુષ્યે ચેડા છે, કારણ કે તેએ માત્ર સખ્યાતા ક્રાંઢાકેઢ
પ્રમાણ છે.