Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
4
પચસ મહદ્વિતીયદ્વાર
અહિં અસંખ્ય પુદ્દગલ પરાવર્ત્તન પ્રમાણુ અસજ્ઞિના જે કાયસ્થિતિકાળ લીધા છે, તે વનસ્પતિ આશ્રયી લીધે છે. કારણુ કે સદ્ગિ સિવાયના એકેન્દ્રિયાદિ સઘળા અસ'જ્ઞિ જ કહેવાય છે, તેથી તેના ઉપરીક્ત વિરહકાળ ઘટી શકે છે.
તથા પુરુષવેદ અથવા સ્ત્રીવેદને પ્રાપ્ત કરતાં જધન્ય અંતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ટ તે અતેનું નપુસકવેદના અસય પુદ્ગલપરાવર્ત્તન પ્રમાણુ ક્રાર્યાસ્થિતિકાળ અ ંતર છે.
અહિં એટલું વિશેષ સમજવું કે પુરુષવેદના વિરહકાળને વિચાર કરતાં સ્ત્રીવેદ્યને કાયસ્થિતિકાળ અધિક લેવે, અને સ્રીવેદના વિરહકાળના વિચાર કરતાં પુરુષવેદના કાયસ્થિતિકાળ અધિક ગ્રહણ કરવા, અલ્પ હાવાથી ગાથામાં કહ્યો નથી. કારણ કે નપુંસકવેદના કાયસ્થિતિકાળની અપેક્ષાએ સ્ત્રીવેદના પૂર્વ કાઢિ પૃથશ્ર્વ અધિક સેા પક્ષેાપમ પ્રમાણુ, અથવા પુરુષવેદના કેટલાક વર્ષ અધિક શત પૃથ્ર॰ સાગરોપમ પ્રમાણ કાયસ્થિતિકાળ અપ જ છે. અથવા ગાથાના અંતે મૂકેલ ચ શબ્દ અનુક્તના સમુચ્ચાયક હૈાવાથીજ ઉપરોક્ત અધિક કાળ ગ્રહણ કર્યો છે એમ સમજવું.
આ પ્રમાણે સ્થાવર સક્ષમ પ્રત્યેકશરીરી સજ્ઞિ અને સ્ત્રી-પુરુષવેનું અતર કર્યું. હવે ત્રસ, આદર, સાધારણ, અસજ્ઞિ અને નપુંસકવેનુ અંતર આ જ ગાથાના ત્રણ પદથી કહે છેસ્થાવર, સૂક્ષ્મ, પ્રત્યેકશરીરી. 'ત્તિ અને સ્ત્રી-પુરુષવેદ એ દરેકના જે કાયસ્થિતિ કાળ છે તે અનુક્રમે ત્રસ બાદર સાધારણ અત્તિ અને નપુંસકના વિરહૅકાળ સમજવા,
જેમકે ત્રસપણુ' છેાડી સ્થાવરમાં ઉત્પન્ન થઇ ફરી ત્રમ્રપણુ` પ્રાપ્ત કરતાં જધન્ય અંતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ટ સ્થાવરને આલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયરાશિ પ્રમાણ અસ’ખ્ય પુદ્દગલ પરાવર્ત્તનરૂપ કાયસ્થિતિ વિહકાળ જાણવા.
તથા માદરભાવને છેાડી સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ ફરી માદરભાવને પ્રાપ્ત કરતા જઘન્ય અંતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ટ સૂક્ષ્મને અસખ્યાતા લેાકાકાશના પ્રદેશને પ્રતિસમય અપહાર કરવા વડે ઉત્પન્ન થયેલ અસખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાયસ્થિતિ વિરહકાળ સમજવા.
નિગેાહપણાને છેડી પ્રત્યેક શરીરીમાં ઉત્પન્ન થઇ ફ્રી કાળાંતરે નિગેદમાં ઉત્પન્ન થતા જધન્ય અતર્મુહ અને ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરને અસંખ્યાતી પિણી અવસબ્મિણી પ્રમાણ કાયસ્થિતિ વિર્ષાકાળ સમજવું.
અસ'જ્ઞિપગાને છેાડી સ'જ્ઞિમાં ઉત્પન્ન થઇ ફરી અસન્નિપણું” પ્રાપ્ત કરતા જઘન્ય અતસુહૂત્ત અને ઉત્કૃષ્ટ સજ્ઞપણાનેા કેટલાક વષૅ અધિક શત પૃથક્ત્વ સાગરોપમ કાયસ્થિતિ પ્રમાણુ અંતરકાળ છે.
નપુ સકણ્ણાના ત્યાગ કરી પુરૂષ કે સીવેદમાં કરતા જઘન્ય અતર્યું હૂંત્ત અને ઉત્કૃષ્ટ વેદ અને
ઉત્પન્ન થઈ ફરી નપુ સવેદને પ્રાપ્ત પુરૂષનેને ક્રાયસ્થિતિ પ્રમાણુ અંતરકાળ