Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સાસગ્રહ
(૨) જેનાવડે સામાન્ય વિશેષ સ્વરૂપવાળા પદાર્થને સામાન્ય સ્વરૂપે જાણે એટલે આકાર જાતિ આદિ વિશેષ સ્વરૂપે ન જાણે તે નિરાકારાપયેાગ તેને દનેપચેગ અથવા સામાન્યપયોગ પણ કહેવાય છે. તેના (૧) ચક્ષુદન, (૨) અચક્ષુન, (૩) અવધિર્દેશન અને કેવળઇન એમ ચાય પ્રકાર છે.
૭
(૧) ચક્ષુવકે પત્તાના સામાન્ય બેધ તે ચક્ષુનુ ન.
(૨) ચક્ષુ સિવાયની ચાર ઇંદ્રિયો અને મનદ્વારા પદાથ ના સામાન્ય ખાધ તે અચક્ષુદશ ન. (૩) રૂપી પદાર્થોની મર્યાદાવાળા આત્મ-સાક્ષાતપણે પાર્થના સામાન્ય એપ તે અવધિદર્શન.
(૪) સમયે સમયે લેાક-અલેકમાં રહેલ સર્વ પટ્ટાના સામાન્ય બોધ તે કેવળજીન.
અવસ્થજીવાને પ્રથમ નિરાકારાપયેાગ અને પછી સાકારાયેાગ એમ મતમુહૂત્તે અતમુહૂર્તો ઉપયાગ બદલાય છે, જ્યારે કેવલિ ભગવત્તાને પ્રથમ સાકાશપયોગ અને પછી નિરાકારાયાન એમ સમયે સમયે બદલાય છે.
ચૌદ જીવસ્થાના
(૧) સૂક્ષ્મ એકેન્દ્રિય, (૨) ખાદર એકેન્દ્રિય, (૩) એઇન્દ્રિય, (૪) તેઇન્દ્રિય (૫) ચઉરિન્દ્રિય (૬) અસ’જ્ઞિ પંચેન્દ્રિય અને (૭) સશિપ ચેન્દ્રિય એ સાતે પાઁપ્ત અને સાતે અપ†પ્ત એમ કુલ ચૌદ જીવસ્થાનક એટલે કે સસારી જીવેાના પ્રસિદ્ધ ભેદો છે.
(૧) અસંખ્ય શરીરા એકઠા થવા છતાં ચર્મચક્ષુથી જે જોઈ ન શકાય તેમ જે શસ્ત્રાદિથી છેદાય-ભેદ્યાય નહિ તેવા સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા જે જીવા તે સૂક્ષ્મ એકેન્દ્રિય, તે. ચૌદ રાજલેકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે.
(૨) એક અથવા અસંખ્ય શીશ ભેગાં થાય ત્યારે જે ચ ચક્ષુથી દેખી શકાય, શસ્રાદિથી છેદી-ભેદી શકાય તેવા ખાતર નામકમના ઉદયવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તે ખાતર એકેન્દ્રિય, તે લેાકના અમુક અમુક નિયત સ્થાનામાં રહેલા છે.
(૩) સ્પેન અને રસન એ બે ઇન્દ્રિયવાળા શ"ખ, કોઢ, ગાળા, વગેરે જે જીવે તે -એઇન્દ્રિય.
(૪) સ્પૂન, રસન અને ઘ્રાણુરૂપ ત્રણ ઈન્દ્રિયવાળા કાનખજુરા, માંકડ વગેરે જે જીવા તે તેમન્દ્રિય.
(૫) ઉપર જણાવેલ ત્રણ ઉપરાંત ચક્ષુઇન્દ્રિય જેને હેાય તે માખી વીંછી વગેરે જીવા તે ચઉરિન્દ્રિય, પાંચ ઈન્દ્રિયવાળા જીવે તે પચેન્દ્રિય,
(૬) દીર્ઘકાલિકી સત્તાવિનાના જે પંચેન્દ્રિય તે અસન્નિપ"ચેન્દ્રિય.
"
(૭) દીર્ઘકાલિકી સત્તા જેને હોય તે સન્નિ પચેન્દ્રિય. -