Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૨
પંચમહ-પ્રથમહાર સઘળી વેશ્યાઓ પશવર્તન પામે છે. તથા મગ વચનગ માર્ગાએ અગિકેવળિ વજીને શેષ તેર ગુણસ્થાનકે હેય છે. તથા મતિ શ્રત અવધિજ્ઞાન માર્ગણામાં અવિરતિ સમ્યગૃષ્ટિથી આરંભી ક્ષીણમાહ સુધીના નવ ગુણસ્થાનકે હોય છે. મનપર્યવિજ્ઞાનમાર્ગણામાં પ્રમસંવતથી આરંભી ક્ષીણમેહ સુધીના સાત ગુણસ્થાનકે હેય છે. કેવળજ્ઞાન કેવળદશેનમાર્ગહામાં સગિ અને અગિ કેવળિ એ બે ગુણસ્થાનક હોય છે. મતિઅજ્ઞાન તજજ્ઞાન અને વિસંગત્રાનમાર્ગણામાં પહેલાં ત્રણ ગુણસ્થાનકે હોય છે. ચક્ષુ અચકું અને
અવધિદર્શનમાર્ગમાં પહેલા ગુણસ્થાનકથી આરંભી ક્ષીણુમેહ સુધીના બાર ગુણરથાનકે હોય છે. મિકસમ્યફવમાગણમાં એક મિશ્રગુણસ્થાનક હેય છે. દેશવિરતિ ચારિત્રમાર્ગ@ામાં દેશવિરતિ ગુણરથાનક હોય છે. અવિરતિમાર્ગણામાં પડેલા ચાર ગુણવાન કે હેય છે. સામાયિક અને છેદેપસ્થાપનીય ચારિત્રમાર્ગમાં પ્રમત્ત સંયતથી આરંભી નવમા સુધીના ચાર ગુણકથન હોય છે. પરિહારવિશુદ્ધિ ચારિત્રમાણમાં છઠું અને સાતમું એ બે ગુલુસ્થાનક હોય છે. સૂમસંઘરાય ચારિત્રમાણમાં એક સફમસંપરાથજ હોય છે. અને યથાખ્યાત ચારિત્રમાર્ગમાં છેલ્લા ચાર ગુણસ્થાનકે હોય છે.
अभविएसु पढमं सव्वाणियरेसु दो असन्निसु । सन्निसु वार केवलि नो सन्नी नो असन्नीवि ॥३१॥
મળે અને સળી દે અgિs
संन्निा द्वादश कंवलिनी न संजिनी नासंजिनावपि ॥३॥ અર્થ—અભવ્યમાં પહેલું એક, ભવ્યમાં સઘળા, અસંસિમાં બે, અને સરિમાં બાર ગુણસ્થાનક હોય છે. કેવળિ ભગવાન ચરિ કે અસંરિ કંઈ પણ કહેતા નથી. -
ટીકા – અલય છોમાં પહેલું મિથ્યાષ્ટિ એકજ ગુણસ્થાનક હોય છે. ભામાં સિચ્યાદૃષ્ટિથી આરંભી અગિકેવળિ સુધીના સઘળા ગુણસ્થાનકે સંભવે છે. અસલિમાર્ગફામાં મિથ્યાષ્ટિ અને સારવાદન એ બે ગુણસ્થાનક હોય છે. તેમાં સારવાદન ગુણરચાનક લબ્ધિ પર્યાપ્તા તેઓને કરણ અપર્યાપ્તાવસ્થામાં જાવવું. સંલિમાં છેલ્લા બે સિવાય બાર ગુણસ્થાનક હોય છે સાગકેવળ અને અગિકેવળિ એ બે ગુરચાનક તેની અંદર સંતવતા નથી. કારણ કે મને વિજ્ઞાનને અભાવ હોવાથી અગિ અને અગિકેવળિ સંક્ષિ કહેવાતા નથી. તેમ દ્રવ્યમનને સંબંધ છે માટે અસંક્ષિપણ કહેવાતા નથી. તેથીજ ગાથામાં કહ્યું છે કે-કેવળિભગવાન મને વિજ્ઞાનને અભાવ હોવાથી સંક્ષિ કહેવાતા નથી તેમ-દ્રવ્ય મનને સંબંધ હોવાથી અસંકિ પણ કહેવાતા નથી. સપ્તતિકાશૂર્ણિમાં કહ્યું છે કે
૧ અહિં અવધિદર્શનમાં ૧ થી ૧૨ ગુણરથાનક કહ્યા છે તે તમને નહિ પણ ભગવતી સુર આદિના અભિષયે સમજવું. કારણ કે પ્રથમ ગાથા ૧૯ની ટીકામાં ગુરથાનકમાંગ દર્શાવતાં પહેલા બીજા ગુટાણે અવિર કશું નથીજુઓ ગાથા ૧૯નું વિવેચન. * ૨ અનેરાના પુદગલેને ગ્રહણ કરી તે દર વિચાર કરતા આત્માઓ સર કહેવાય છે. રમે ચૌદમે ગુત્થાનકે કેવળજ્ઞાન હોવાથી મને વર્ગgધારા વિચાર કરવા પડ્યું નથી. પરંતુ કેવળ