Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંપ્રહપ્રથમકાર
સમયે સૂમકાથયેગના અવલંબનથી સૂફમમાગને અંતમુહૂર્ત કાળે રેકે છે. ત્યારપછી પણ અંતમુહૂર્ત તદવરથ રહે છે. ત્યાર પછી સુકાયાગને અંતમુહૂર્વકાળે રેકે છે. તે સૂફમકથાગને કરવાની ક્રિયા કરતો સૂફમક્રિયા અપ્રતિપાતિ નામના શુકલધ્યાનના ત્રીસ ભેદ ઉપર આરૂઢ થાય છે. આ સ્થાનના બળથી વદન અને ઉદરઆદિના પિલાણ ભાગ પૂરાઈ જાય છે, અને શરીરના એક તૃતીયાંશ ભાગમાંથી આત્મપ્રદેશે સંકોચાઈ શરીરના બે તૃતીયાંશ ભાગમાં જેના પ્રદેશ રહૃાા છે એ આત્મા થાય છે. કહ્યું છે કે “સૂમકાગવડે અનુક્રમે સૂકમરચનગ અને સૂકમમગને શકે છે, ત્યારપછી ડિદિર ચાગવાળા આ આતમા સૂમ ક્રિયાવાળો હોય છે. ૧ તે સૂકમ કાયાગને ધ કરતા ચૂર્વપયાનુગત સુક્ષ્મક્રિય અપ્રતિપાતિ નામના નિર્મળ થાનપર આરૂઢ થાય છે... ૨ સૂમકાવેગને રેકતે પહેલે સમયે કિષ્ટિના અસંખ્યાતા ભાગ નાશ કરે છે, એક ભાગ રાખે છે. શેષ રહેલા એક ભાગના અસંખ્યાતા ભાગ કરી, એક ભાગ રાખી, બાકી સઘળા ભાગાના બીજે સમયે નાશ કરે છે. આ પ્રમાણે સમયે સમયે કિટિંઓનો નાશ કરતે, સનિ કેવળગુણસ્થાનકના ચરમ સમય પર્યત જાય છે ચરમ સમયે જેટલી કિદિએ રહી હોય તેને નાશ કરી આત્મા અગિ કેવળિ ગુલુ થાનકે જાય છે. સરિકેવળિના ચરમ સમયે સઘળાં કર્મો અગિકેવળ ગુણસ્થાનકને એટલે કાળ છે તેટલીજ રિતિવાળા રહે છે. માત્ર જે કર્મપ્રકૃતિએને અગિ ગુણકાણે ઉદય નથી તેની રિતિ વરૂપ સત્તા આથિ સમન્યૂન રાખે છે. સત્તાકાળ આશ્રયિ સામાન્ય રીતે દરેક પ્રકૃતિએને સત્તાકાળ અગિ ગુદુસ્થાનકની સમાન હોય છે. સાગિ ગુરથાનકના ચરમ સમયે સૂમક્રિયા અપતિપાતિ થાન, સઘળા કિદિઓ, સાતવેદનીય બપ, નામ અને ગાત્ર કર્મની ઉદીરણ, ચાગ. ફલા સ્થિતિ અને રસને ઘાત, એ સાત પદાર્થોને એક સાથે નાશ થાય છે. ત્યારપછીના સમયે આત્મા અગિકેવળી થાય છે.
૧૪. અગિકેવળિ ગુણસ્થાનક-પૂર્વ જેનું વર્ણન કર્યું છે તેવા સૂકમ કે બાર ઈપણ પ્રકારના રોગ વિનાના કેવળિ મહારાજનું જે ગુણસ્થાનક તે અગિકેવળિ ગુરૂ સ્થાનક કહેવાય છે. તે ગુણસ્થાનકે વર્તમાન આમા કર્મો ક્ષય કરવા માટે ચુપરક્રિયા અનિવૃત્તિ નામના શુકલવાનના ચેથા થાપર આરૂઢ થાય છે. કહ્યું છે કે- તે કેવળિ ભગવાન ત્રણ શરીરથી છૂટા થવા માટે સર્વવતુગત સુવિછત્રક્રિય અનિવૃત્તિ નામના નિર્મળ થાન પર આરૂઢ થાય છે. ૧ આ પ્રમાણે રિતિવાત, રસવાત, ઉદીરણા આદિ કૈઈપણ પ્રથન વિનાના અગિ કેવળ ભગવાન જે કોને અહિં ઉદય છે તેઓને ભેગવવાવ
૧ આપણુ શરીરના ત્રણ ભાગમાંથી એક ભાગમાં પિલાણ છે. તે પિવામાં આ પ્રો હેના નથી. બાકીના શરીરના સઘળા ભાગમાં હોય છે. જ્યારે શુધ્યાનના ત્રીજા પાયાપર આરુઢ થાય છે. ત્યારે આ ખેંચાય પિલાણના ભાગ પૂરાઇ જાય છે. અને શરીરના ત્રણ ભાગમાંથી બે ભાગમાં આત્મા આવી જાય છે. એટલે જ મેક્ષમાં બે ભાગ જેટલી અવગાહના દેવ છે, અને આકૃતિ - ચની હોય છે.