Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત
થા
वैक्रियेण युक्तास्ते मिश्रे साहारकेणाप्रमते ।।
देशे द्विवैक्रिययुक्ता आहारकद्विकेन च प्रमत्ते ॥१७॥ અઈ–વૈક્રિયગ સહિત દશ મીબે, આહારક સહિત અગીઆર અપ્રમત્તે, વૈક્રિયદ્ધિક સહિત અગીઆર દેશવિરતે, અને આહારદ્ધિક સહિત તેર પેગ પ્રેમ હોય છે.
ટીકાનુ–પૂર્વોક્ત હારિક કાગ આદિ નવ ચોગ સાથે ક્રિયકાથાગ મેળવતાં દશ ચગ સમ્યમિથ્યાણિ ગુણઠાણે હોય છે ત્રીજું ગુણસ્થાનક હમેશાં પઢાવસ્થામાં જ હોય છે, તેથી અપર્યાપ્તાવસ્થાભાવિ મૈદારિકમિશ, વિકિમિશ અને કામણગ હતા નથી. આહારદ્ધિક તે લધિસંપન્ન ચૌદપૂવને જ હોય છે, તેથી તે પણ અહિ હોતું નથી. માટે શેષ દશ ગજ અહિં સંભવે છે. અહિ એમ શંકા થાય, કે અપર્યાપ્તાવસ્થાભાવિ દેવ નારકી સંબધી વક્રિયમિશ્ર તે ભલે અહિં ન હોય, પરંતુ ક્રિય લધિવાળા પર્યાપ્તા મનુષ્ય તિધને મિશ્રદષ્ટિ છતા ક્રિયશરીર કરવાનો સંભવ છે, તેથી તેને જ્યારે આરંભ કરે ત્યારે વયિમિશ ઘટે છે, તે તે અહિં શા માટે ન કહ્યું? તેના ઉત્તરમાં સમજવાનું કે-આ ગુણઠાણાવાળા વેદિયલબ્ધિ નહિ ફેરવતા હોય તે કારણે, અથવા ગમે તે અન્ય કારણે ગ્રન્થકત આચાર્ય મહારાજે અને અન્ય આચાર્ય મહારાજેએ અહિ કિમિ માન્યું નથી. તેનું વાસ્તવિક કારણ તથાપ્રકારના સંપ્રદાયને અભાવ હોવાથી અમે જાણી શકતા નથી. તથા ઉપર કહેલા નવ વેગ સાથે વિક્રિયકાયાગ અને આહારકકાયાગ સહિત કરતાં અગીઆર વેગ અપ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. અપ્રમત્ત ગુણસ્થાનકે કોઇપણ સંધિને પ્રગ કરતા નથી, પરંતુ છેકે વૈક્રિય કે આહારક લબ્ધિ ફેરવી અપ્રમત્તે જાય, તે બંનેનાં શુદ્ધચાગને સંભવ છે, મિશને નહિ લધિ કરતી અને છેડતી વખતે પ્રમત્ત હોય છે, કે જે વખતે મિશગને સંભવ છે. તથા તે પૂર્વેત નવ ચોગ સાથે વક્રિય વૈક્રિયમિશ્ર સહિત કરતાં અગીઆર ચોગ દેશવિરતિ ગુણઠાણે હોય છે. વેકિપલબ્ધિ સંપન્ન મનુષ્ય તિ અને તે બને એ ઘટે છે. તે પાંચમે ગુણકાણે કહેલા અગીઆર વેગ સાથે આહારક આહારકમિશ્ર યાગ જેઠતાં તેર રોગ પ્રમત્ત ગુણઠાણે હોય છે. અહિં વૈકિય અને આહારકલબ્ધિસંપન્ન મુનિઓને વિક્રિયદ્ધિક અને આહારદ્ધિક સંભવે છે. ૧૭
अन्जोगो अज्जोगी सत्त सजोगंमि होति जोगाउ। दो दो मणवइजोगा उरालदुर्ग सकम्मश्गं ||१||
अयोगो अयोगी सात सयोगिनि भवन्ति योगास्तु ।
द्वौ द्वौ मनोवाग्योगावौदारिकद्विकं सकार्मणम् ॥१८॥ અર્થ—અગિ ભગવાન ગ રહિત છે. શશિ ગુણઠાણે બે મનના, બે વચનને હારિકહિક, અને કામણ એમ સાત ચોગ હોય છે. વિવેચન–અગિકેવળિ ગુણસ્થાનક સૂક્ષમ કે બાહર કોઈપણ ચાગ લેતા નથી, કેમકે