________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, તે
આર્યસુહસ્તિ હતા. તેમના વખતમાં બાર દુકાળી પડી. એક ગરીબ ભિખારીને તેમણે દીક્ષા આપી. તે મૃત્યુ પામી કુણાલ રાજાને પુત્ર સંપ્રતિરાજા થયે. સંપ્રતિરાજાએ જાતિસ્મરણ પામી આર્યસુહસ્તિને ગુરૂ માન્યા અને તેમના ઉપદેશથી સંપ્રતિરાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. સંપ્રતિરાજાએ સવાલાખ નવીન જિનમંદિર, સવાડ નવાં જિનબિંબે, તે હજાર જીર્ણોદ્ધાર, સાતસે દાનશાળાઓ કરાવી. અનાર્ય દેશમાં વંઠેને સાધુવેષ પહેરાવી જેનધર્મ પ્રવર્તાવ્યું. અરબસ્તાન, ઈરાન, તુર્કસ્થાન, તારી, તિબેટ, બ્ર શદેશ વગેરે દેશોમાં જૈનધર્મ પ્રવર્ત.
કેટિકગચ્છ–શ્રીવીરપ્રભુની નવમી પાટે - એલા શ્રી સુસ્થિત અને સુપ્રતિબદ્ધ કાકંદીનગરીમાં સુરિમંત્ર જાપ કટિવાર કરવાથી ગચ્છનું કટિકનામ
સ્થાપન થયું. તેમાં અનુક્રમેહસુસ્થિતાચાર્ય અને સુપ્રતિબદ્ધ ૧૦ ઈન્દ્રન્નિસૂરિ ૧૧ શ્રી દિવસૂરિ ૧૨ સિંહગિરિજી ૧૩ શ્રીવાસ્વામી ૧૪ શ્રીવજ સેનસૂરિ,
શાળાઓ
સાધુ
For Private and Personal Use Only