________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) તેની કથા નીચે પ્રમાણે
એકદા કુમારપાલરાજા પીતાંબર પહેરીને શ્રી પાર્શ્વનાથજીની પૂજા કરે છે, એવામાં કઈક મુંગી પટ્ટશુથી રાજાને મિત્ર વ્યાપારી દેરાસરે દર્શન કરવા આવ્યું. તે રાજાને પટેલું પહેરેલો દેખીને કહેવા લાગ્યા. હે રાજન્ ! એ પટેલું પવિત્ર નથી, પણ બીજા પહેરી ઉતારેલું છે, રાજાર્યો પૂછયું, તે કેમ જાયું ? તેવારે પરદેશી કે, અમારા ગામ મુંગીપણુને રાજા મદનભ્રમ છે, તે જેટલાં ચીર ઉતરે તેટલા સર્વ એકવાર પિતાની સજાર્યો પાથરે, પછી તે ધણુને આપે. તદનંતર વ્યાપારીઓ લઈને પરદેશમાં જઈ વેંચે, તે માટે આ વર ઉતારેલું છે, તેથી પૂજાદિક પવિત્ર કામમાં એ પહેરવું યોગ્ય નથી. તે વાત મનમાં રાખીને કુમારપાલ રાજાયે પિતાના સેવકોને મુંગીયટ્ટણુગામે સાલવીને તેડવા માટે મોકલ્યા. તેણે મુગીપટ્ટ જઈ સાલવીને પાટણ આવવા કહ્યું. તેવારે સાલવીયે કહ્યું–અમારા દેવ શ્રીનેમિનાથ તથા
For Private and Personal Use Only