________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯)
મનુષ્યને ધર્મને લાભ મળે એવા સાધુઓ અને સાધ્વીઓ તરફથી આચાયોદિની આજ્ઞા પુરસર ઉપાયે લેવામાં આવે. ઉપદેશદ્વારા-ગ્રંથદ્વારા લેખેદ્વારા–ઉપકાર દ્વાર–ગુરૂ મૂલાદિ સુવ્યવસ્થા દ્વારા અને ગામેગામ દેશદેશ વિહાર વ્યવસ્થા દ્વારા સર્વ મનુષ્યને લાભ થાય એવા પ્રયત્ન સેવવા–સેવરાવવા અને જેઓ સેવતા હોય તેઓને સાહાસ્ય માન આપી સાર્વજનિક કલ્યાણ કરી સાર્વજનિક પ્રિયતા મેળવવી.
૧૨ પરસ્પર ગચ્છની એક બીજાથી વિરૂદ્ધ જે જે માન્યતાઓ હેય તે તે માન્યતાઓની ઉદીરણા કરી પરસ્પર ગચ્છ કલેશ નિન્દા વગેરે થાય અને તેથી પરસ્પર ફાટપુટ થાય એવી પ્રવૃત્તિ કરવી નહિ કરાવવી નહિ અને અનમેદવી નહિ. એવા પરસ્પર ગછનેતાઓએ નિયમ ઘડવા.
૧૩ નાગમથી અવિરૂદ્ધ એવા શ્રી મહાવીર પ્રભુના ઉચ્ચ સદાચારનાં ઉપદેશવચનેને વિ
For Private and Personal Use Only