________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૮) કેળવણુની પ્રગતિ કર્યા વિના વિશ્વમાં-ધર્મમાં આગળ વધી શકાતું નથી. જ્ઞાનયોગ, કર્મગ, ભક્તિ
ગ અને રાજગાદિ અનેકગેવડે આત્માની મુક્તિ થાય છે, પરંતુ જ્ઞાન વિના કદાપિ મુક્તિ થવાની નથી, માટે જેનાચાર્યોએ, ઉપાધ્યાય, સાધુઓએ અને સાધ્વીઓએ જ્ઞાનની કેળવણી વધારવા સર્વ કરતાં પ્રથમ તેવું લક્ષ્ય દેઈ અનેક શક્તિનું સ્વાર્પણ કરવું જોઈએ. જ્યારે ત્યારે કોઈની પણ જ્ઞાનથી ઉન્નતિ થઈ છે, થાય છે અને થશે. ભૂતકાળમાં સાધુઓની અને સાધ્વીઓની પ્રગતિ ખરેખર જ્ઞાનથી થઈ હતી. વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે એમ નિશ્ચયત: અવધવું. જેનાચાર્યોએ, ઉપાધ્યાયએ અને સાધુએએ સર્વસ્વાર્પણ કરીને ધાર્મિક કેળવણીની પ્રગતિ કરવી જોઈએ. એમાં હજારે વિને પડે તે પણ તેને જીતવાં જોઈએ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય અને તપની કેળવણુ સાથે શારિરીક શક્તિને પણ ખીલવવાની જરૂર છે. શરીરમાર્થ વઘુ વર્ષે સાધન
For Private and Personal Use Only