________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧)
મતિ વિના ચામાસું કરવું અને તે તે ગચ્છનાગાસ તે તે ગચ્છના આચાયાં વગેરેથી વિમુખ થાય એવી ખાનગીમાં ખટપટ કરવી તેથી પરસ્પર સાધુઓમાં વૈમનસ્ય ( વિરાધ ) ઉત્પન્ન થઇ શકે અને તેથી તે આમાં સપ ન રહે અને તેથી શ્રાવકેાની અરૂચિ વધે તેથી પડતી થાય.
૩૮ એક બીજાના ગચ્છ-સંઘાડાની સાધ્વીઓને અને સાધુઓને પરસ્પરની આજ્ઞા વિના પેાતાના ગ ચ્છ સંઘાડામાં રાખવાને તે તેના મુખથી જે ગચ્છમાંથી આવ્યા હાય તેના વિરૂદ્ધ આલવાથી સાધુવની પડતી થાય છે.
સેવા કરનારા સાધુ, સાધ્વીઓ, શ્રાવકા, શ્રા વિકાઓએ જૈન મહાસંઘની પ્રગતિની અનેકધા પ્રવૃત્તિ કરવામાં ગ’ભીરતા ગુણને ધારણ કરવા જોઇએ. ગભી રસ્તા સિવાય સેવા પ્રવૃત્તિમાં એક ક્ષણમાત્ર પણ ચાલે તેમ નથી, ગ ંભીરતા ગુણુ વિના જૈનધર્મ અને જૈન મહાસ`ઘની ઉન્નતિમાં પ્રવૃત્તિ કરતાં એક શ્વાસેમ્બ્લાસ
For Private and Personal Use Only